VIDEO: નિલકંઠ વર્ણી વિશે વિવાદમાં જૂનાગઢમાં અખાડાના સાધુ અને સ્વામિનારાયણ સંતો વચ્ચે સમાધાન ચર્ચા

જૂનાગઢથી નીલકંઠ વિવાદના શાંતિપૂર્ણ સમાધાનના સંકેત મળ્યા છે. જૂનાગઢમાં યોજાયેલા સનાતન સાધુઓના સંમેલનમાં બેઠક બાદ સમાધાનની શક્યતા વધી છે. ઈન્દ્રભારતી બાપુએ કહ્યું છે કે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો સાથે તેમની વાતચીત ચાલુ છે. જે રીતે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોએ શાંતિની અપીલ કરી છે તે જોતા સમાધાનની શક્યતા વધી ગઈ છે. આ પણ વાંચોઃ પાકિસ્તાનના વિદેશ પ્રધાન શાહ […]

VIDEO: નિલકંઠ વર્ણી વિશે વિવાદમાં જૂનાગઢમાં અખાડાના સાધુ અને સ્વામિનારાયણ સંતો વચ્ચે સમાધાન ચર્ચા
Follow Us:
| Updated on: Sep 10, 2019 | 1:02 PM

જૂનાગઢથી નીલકંઠ વિવાદના શાંતિપૂર્ણ સમાધાનના સંકેત મળ્યા છે. જૂનાગઢમાં યોજાયેલા સનાતન સાધુઓના સંમેલનમાં બેઠક બાદ સમાધાનની શક્યતા વધી છે. ઈન્દ્રભારતી બાપુએ કહ્યું છે કે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો સાથે તેમની વાતચીત ચાલુ છે. જે રીતે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોએ શાંતિની અપીલ કરી છે તે જોતા સમાધાનની શક્યતા વધી ગઈ છે.

આ પણ વાંચોઃ પાકિસ્તાનના વિદેશ પ્રધાન શાહ મહેમુદ કુરૈશીએ જ કહ્યું કે, કાશ્મીર એ ભારતનું રાજ્ય છે

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">