અમદાવાદમાં મેટ્રો રેલની કામગીરી તેજ, સાબરમતી ખાતે ઓપન વેબ ગર્ડર ગોઠવાયા

ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશને સાબરમતી ખાતે ઓપન વેબ ગર્ડરને 7 રેલ્વે ટ્રેકની ઉપર ગોઠવીને આ કામગીરી પૂર્ણ કરવા તરફ કામગીરી શરૂ કરી છે. જેમાં આ ઓપન વેબ ગર્ડર 73 મીટર લાંબુ અને 12 મીટર પહોળું છે.

અમદાવાદમાં મેટ્રો રેલની કામગીરી તેજ, સાબરમતી ખાતે ઓપન વેબ ગર્ડર ગોઠવાયા
Gujarat Metro Rail Corporation places 850MT open web girder at Sabarmati rly station
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 01, 2021 | 6:15 PM

અમદાવાદ શહેર(Ahmedabad)  અને ગાંધીનગર (Gandhinagar) સુધીના મેટ્રો રેલ(Metro Rail) પ્રોજેક્ટના બે ફેઝની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. જેના ભાગરૂપે ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશને સાબરમતી ખાતે (Sabarmati)ઓપન વેબ ગર્ડરને(OWG)7 રેલ્વે ટ્રેકની ઉપર ગોઠવીને આ કામગીરી પૂર્ણ કરવા તરફ કામગીરી શરૂ કરી છે. જેમાં આ ઓપન વેબ ગર્ડર 73 મીટર લાંબુ અને 12 મીટર પહોળું છે. આ ગર્ડરને બે વિંચ મશીનનો ઉપયોગ કરીને લોન્ચ કરવામાં આવેલ છે.

આ ઉપરાંત હાલમાં અમદાવાદ(Ahmedabad)શહેરને ગાંધીનગરના મહાત્મા મંદિરને જોડતા મેટ્રો રેલ(Metro Rail )ના ફેઝની કામગીરી શરૂ થઈ ચૂકી છે. જેમાં મેટ્રોના મોટેરાથી ગાંધીનગરના મહાત્મા મંદિર રૂટ સુધીના 28 કિલોમીટરના પર 20 એલિવેટેડ સ્ટેશન હશે. તેમજ સમગ્ર રૂટ એલિવેટેડ કોરિડોરથી બનશે.

ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશને મોટેરા સ્ટેડિયમથી મહાત્મા મંદિર સુધી તેમજ જીએનએલયુથી પીડીપીયુ સુધીના બીજા તબક્કામાં 28.26 કિલોમીટર રૂટની કામગીરી શરૂ કરી છે. જેમાં હાલ મોટેરાથી પીડીપીયુ સુધી કામગીરી પૂરજોશમાં  ચાલી રહી છે.

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024

જેમાં એલિવેટેડ કોરિડોર તેમજ 20 સ્ટેશન તૈયાર કરવાની કામગીરી બે તબક્કામાં હાથ ધરાશે. જ્યારે હાલ મેટ્રોના ફેઝ-1માં એપીએમસીથી મોટેરા સ્ટેડિયમ સુધીના નોર્થ સાઉથ કોરિડોરને લંબાવીને ફેઝ ટુમાં મહાત્મા મંદિર સુધી કરવામાં આવ્યો છે.આ અંગે મેટ્રોના અધિકારીઓએ જણાવ્યું હતું કે, ફેઝ-2 મહત્વના એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુટ અને મહત્વના અન્ય સ્થળોને કનેક્ટ કરશે.

જેમ કે ગુજરાત નેશનલ લૉ યુનિવર્સિટી, પંડિત દીનદયાળ પેટ્રોલિયમ યુનિવર્સિટી, ઇન્ફોસિટી, ગિફ્ટ સિટી, સચિવાલય, અક્ષરધામ મંદિર અને છેલ્લે મહાત્મા મંદિર અંતિમ સ્ટેશન હશે. જે ગાંધીનગર રેલવે સ્ટેશનથી ખુબ જ નજીક છે.

મેટ્રો રેલના સેકન્ડ ફેઝની વાત કરીએ તો રૂપિયા 5523 કરોડના ખર્ચે આ પ્રોજેક્ટ તૈયાર થવાનો છે. જેમાં એક લાઇન ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી (GNLU)પંડિત દિનદયાળ પેટ્રોલિયમ યુનિવર્સિટી ( PDPU)અને ગિફ્ટ સિટી(Gift City) ને જોડશે. જ્યારે અમદાવાદ ગાંધીનગર રુટ પર 20 જેટલા એલિવેટેડ સ્ટેશન હશે.મેગા કંપનીએ સપ્ટેમ્બર 2022માં અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટ પૂર્ણ કરાવવાનો દાવો કર્યો છે.

ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશને મોટેરા સ્ટેડિયમથી મહાત્મા મંદિર સુધી તેમજ જીએનએલયુથી પીડીપીયુ સુધીના બીજા તબક્કામાં 28.26 કિલોમીટર રૂટની કામગીરી શરૂ કરી છે. જેમાં હાલ મોટેરાથી પીડીપીયુ સુધી કામગીરી પૂરજોશમાં  ચાલી રહી છે.

આ પણ વાંચો : અમદાવાદ : બોપલ-ઘુમા નગરપાલિકાના 250થી વધારે સફાઈ કામદારો 12 દિવસથી હડતાળ પર

આ પણ  વાંચો : પાણી-વીજળી-બચાવીએ પર્યાવરણ જાળવીએ તે રાષ્ટ્ર હિત-દેશ સેવા જ છે : CM ભૂપેન્દ્ર પટેલ

Latest News Updates

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
g clip-path="url(#clip0_868_265)">