Makar Sankranti 2021: મકર સંક્રાંતિના દિવસે આ કાર્યો મનાય છે સૌથી શુભ, જાણો શું કરવું શું નહીં

જ્યારે સુર્ય એક રાશિમાંથી બીજી રાશિમાંથી પ્રવેશ કરે તો તે દિવસને સંક્રાંતિ કહેવાય છે. જ્યારે સુર્ય મકર સંક્રાંતિમાં પ્રવેશ કરે તો તેને મકર સંક્રાંતિ કેહવાય છે. મકરસંક્રાંતિ દર વર્ષે 14 જાન્યુઆરીએ મનાવાય છે. આ દિવસે કમૂર્તા સમાપ્ત થઈ જાય છે. મકરસંક્રાંતિના દિવસે ખીચડાની સાથે સાથે અમુક કાર્યોનું પણ મહત્વ છે. જાણો કયા છે આ કર્યો […]

Makar Sankranti 2021: મકર સંક્રાંતિના દિવસે આ કાર્યો મનાય છે સૌથી શુભ, જાણો શું કરવું શું નહીં
મકર સંક્રાંતિના દિવસે આ કાર્યો મનાય છે સૌથી શુભ
Follow Us:
Rahul Vegda
| Edited By: | Updated on: Jan 07, 2021 | 7:46 PM

જ્યારે સુર્ય એક રાશિમાંથી બીજી રાશિમાંથી પ્રવેશ કરે તો તે દિવસને સંક્રાંતિ કહેવાય છે. જ્યારે સુર્ય મકર સંક્રાંતિમાં પ્રવેશ કરે તો તેને મકર સંક્રાંતિ કેહવાય છે. મકરસંક્રાંતિ દર વર્ષે 14 જાન્યુઆરીએ મનાવાય છે. આ દિવસે કમૂર્તા સમાપ્ત થઈ જાય છે. મકરસંક્રાંતિના દિવસે ખીચડાની સાથે સાથે અમુક કાર્યોનું પણ મહત્વ છે.

જાણો કયા છે આ કર્યો :

1. સુર્ય દેવની પૂજા – ગુજરાતી પંચાંગમાં ચંદ્રની તિથિના બે પક્ષ હોય છે. આવી જ રીતે સુર્ય ના આધાર પર વર્ષના બે ભાગ હોય છે. જેમાં છ મહિના સુધી સુર્ય ઉતરાયાણમાં રહે છે અને છ મહિના દક્ષિણયાણમાં રહે છે. મકર સંક્રાંતિથી સૂર્યનું ઉત્તર તરફ પ્રયાણ થાય છે જેથી આ દિવસને દેશના અમુક ભાગમાં ઉતરાયણ પણ કેહવાય છે. એવું કેહવાય છે આજના દિવસે સૂર્યની પૂજા કરવી તેમજ તેનો અર્ઘ્ય કરવો અત્યંત શુભ મને છે.

મૌની રોયની હોટનેસ જોઈ દિવાના થયા ફેન્સ, જુઓ ફોટો
દરરોજ બાઇક ચલાવવાને કારણે શરીરમાં વધી શકે છે આ 6 સમસ્યાઓ
ઇલેક્ટ્રિક સ્કૂટર ખરીદવું હોય, તો આ છે 5 બેસ્ટ ઓપ્શન, કિંમત 80 હજારથી શરૂ
ચૂંટણીનો પ્રચાર કરતા કરતા મનસુખ માંડવિયાએ બેટ-બોલ પર અજમાવ્યો હાથ, જુઓ વીડિયો
રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી કરોડપતિ બની ગયો
અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન

2. સ્નાન, દાન, અને પુણ્યનું મહત્વ -મકરસંક્રાંતિના દિવસે સ્નાન,દાન અને પુણ્ય કરવાનું એક અનેરું મહત્વ છે.આવું માનવામાં આવે છે કે આજના દિવસે કરેલા પુણ્યનું અનેક ગણું ફળ મળે છે. આની સાથે મકરસંક્રાંતિના દિવસે દાન નું પણ વિશેષ મહત્વ હોય છે. આ દિવસે ગાયને લીલું (ઘાસ) ખવડાવવું અને તલનું દાન કરવું અત્યંત શુભ મનાય છે. આમ કરવાથી પુણ્યની પ્રાપ્તિ થાય છે તેવું માનવમાં આવે છે.

3 તલના લાડુ- આ દિવસે તલ દાનની સાથે જ તલ, મગફળી, ગજક વગેરે પણ ખવાય છે. આ દિવસે લોકો તલ અને ગજકનભાગવાનને અર્પણ કરીને પછી તેનો પ્રસાદ પણ બાંટતા હોય છે.

4. પતંગ મહોત્સવ- મકરસંક્રાંતિના દિવસે પતંગ ઉડાવાનો પણ મહિમા છે. રંગ બેરંગી પતંગોથી ભરેલું આકાશ સૌ કોઈ નાના મોટાને ગમે છે. ગુજરાત ખાતે આંતરાષ્ટ્રીય પતંગ મહોત્સવ ઉજવાય છે.

શું ના કરવું જોઈએ મકરસંક્રાંતિના દિવસે?

1. મકારસંક્રાંતિને પ્રકૃતિની સાથે ઉજવાતો તહેવાર માનવામાં આવે છે. આ દિવસે ઘરે કે બહાર કોઈ પણ વૃક્ષ કાપવું ના જોઈએ તેમજ તેની છંટાઈ ન કરવી જોઈએ. આવું કાર્ય અશુભ માનવામાં આવે છે.

2. મકરસંક્રાંતિના દિવસે કોઈ પણ પ્રકારનો નશો ના કરવો જોઈએ. આ દિવસે મસાલેદાર ભોજનથી પણ દૂર રહવું જોઈએ. આજના દિવસે મગની દાળની ખિચડી, તલ વિગેરેનું સેવન અત્યંત શુભ મનાય છે.

3. કહેવાય છે કે મકરસંક્રાંતિના દિવસે આપણે ફરવાજે આવેલા કોઈ પણ ગરીબ કે વૃદ્ધોને ખાલી હાથે ન મોકલવા જોઈએ. યથાશક્તિ પ્રમાણે કોઈને કોઈ ચીજવસ્તુનું દાન કરવું જોઈએ.

4. મકારસંક્રાંતિનાં દિવસે વાણી પર સંયમ રાખવું જોઈએ. કેહવાય છે આજના દિવસે કોઈ માટે અપશબ્દોનો ઉપયોગ અશુભ મનાય છે.

Latest News Updates

રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદમાં BJPના ક્ષત્રિય નેતાઓએ કેમ સેવ્યુ મૌન?
રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદમાં BJPના ક્ષત્રિય નેતાઓએ કેમ સેવ્યુ મૌન?
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
g clip-path="url(#clip0_868_265)">