અમરેલીના ધારીમાં વધુ એક સિંહણનું મોત! ફેફસાની બીમારીથી મોત થયું હોવાનું અનુમાન

|

Feb 22, 2020 | 11:05 AM

અમરેલીના ધારીમાં વધુ એક સિંહણનું મોત થયું છે. સિંહણનું મોત ફેફસાની બીમારીથી થયું હોવાનું વનવિભાગનું અનુમાન છે. સિંહણના મોત પાછળનું કારણ પીએમ રિપોર્ટ આવ્યા બાદ જ ખબર પડશે. સિંહણના મૃતદેહને પીએમ માટે જસાધાર એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડાયો છે. વનવિભાગે આસપાસના વિસ્તારમાં સ્કેનિંગ હાથ ધર્યું છે. ધારી ગીર પૂર્વમાં એક અઠવાડિયામાં 4 સિંહના મોત થતા […]

અમરેલીના ધારીમાં વધુ એક સિંહણનું મોત! ફેફસાની બીમારીથી મોત થયું હોવાનું અનુમાન

Follow us on

અમરેલીના ધારીમાં વધુ એક સિંહણનું મોત થયું છે. સિંહણનું મોત ફેફસાની બીમારીથી થયું હોવાનું વનવિભાગનું અનુમાન છે. સિંહણના મોત પાછળનું કારણ પીએમ રિપોર્ટ આવ્યા બાદ જ ખબર પડશે. સિંહણના મૃતદેહને પીએમ માટે જસાધાર એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડાયો છે. વનવિભાગે આસપાસના વિસ્તારમાં સ્કેનિંગ હાથ ધર્યું છે. ધારી ગીર પૂર્વમાં એક અઠવાડિયામાં 4 સિંહના મોત થતા વનવિભાગ ચિંતામાં છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

તમારા મગજને શાર્પ કરવાની 10 સરળ રીતો
132 કરોડ રૂપિયાનો માલિક છે અશ્વિન, ઘરની કિંમત જાણીને ચોંકી જશો
ડિનર પહેલાં અને ડિનર પછી દારૂ પીવામાં શું તફાવત છે, દરેકે જાણવું જોઈએ
પૂર્વ દિશામાં પગ રાખીને સૂવાથી શું થાય છે ?
ગુજરાતી સિંગર અરવિંદ વેગડાના ગીત વગર ખેલૈયાની નવરાત્રી અધુરી છે, જુઓ ફોટો
આ 5 લોકોના ઘરે ક્યારેય ન કરવુ જોઈએ ભોજન

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: રાજકોટઃ ઉપલેટાની સ્કૂલમાં દલિત વિદ્યાર્થિનીઓ સાથે ભેદભાવ! જુઓ VIRAL VIDEO

Next Article