અમરેલીના ધારીમાં વધુ એક સિંહણનું મોત થયું છે. સિંહણનું મોત ફેફસાની બીમારીથી થયું હોવાનું વનવિભાગનું અનુમાન છે. સિંહણના મોત પાછળનું કારણ પીએમ રિપોર્ટ આવ્યા બાદ જ ખબર પડશે. સિંહણના મૃતદેહને પીએમ માટે જસાધાર એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડાયો છે. વનવિભાગે આસપાસના વિસ્તારમાં સ્કેનિંગ હાથ ધર્યું છે. ધારી ગીર પૂર્વમાં એક અઠવાડિયામાં 4 સિંહના મોત થતા વનવિભાગ ચિંતામાં છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
આ પણ વાંચો: રાજકોટઃ ઉપલેટાની સ્કૂલમાં દલિત વિદ્યાર્થિનીઓ સાથે ભેદભાવ! જુઓ VIRAL VIDEO