Kutch: કુકમાના રહીશોએ જાગૃતિ દાખવીને, કોરોનાને નિયંત્રણમાં લીધો

Kutch: કોરોના મહામારીને માત આપવા માટે હવે ગામડાઓ જાગૃત થઇ રહ્યા છે સરકાર દ્રારા પણ મારુ ગામ કોરોના મુક્ત ગામ અભિયાન પણ શરૂ કરાયુ છે તે વચ્ચે કુકમા ગામે કોરોના મહામારી સામે લીધેલા પગલાથી ગામમાં કેસોની સંખ્યા ધટી છે.

Charmi Katira
| Edited By: | Updated on: May 11, 2021 | 12:28 PM

Kutch: કોરોના મહામારીને માત આપવા માટે હવે ગામડાઓ જાગૃત થઇ રહ્યા છે સરકાર દ્રારા પણ મારુ ગામ કોરોના મુક્ત ગામ અભિયાન પણ શરૂ કરાયુ છે તે વચ્ચે કુકમા ગામે કોરોના મહામારી સામે લીધેલા પગલાથી ગામમાં કેસોની સંખ્યા ધટી છે.

અન્ય ગામની જેમ કુકમા ગામમાં પણ કોરોના પોઝીટીવ કેસોની સંખ્યા વધતા ગામે જાગૃતિના પગલા લીધા છે બપોરના બે વાગ્યા બાદ ગામ આવશ્યક વસ્તુઓ સિવાય સંપુર્ણ બંધ રાખવુ, સંપુર્ણ ગામના દરેક વિસ્તારમાં સેનીટાઇઝ અને રાત્રે ફોંગીગની કામગીરી તથા જો કોઇ દર્દી પોઝીટીવ આવે તો આઇસોલેશન સેન્ટર પણ ગામે ઉભુ કર્યુ છે.

 

ગામમાં બિનજરૂરી લોકો બહાર ન નિકળે તે માટે જનજાગૃતિ કરાઇ રહી છે. ગામના સરપંચના મતે જાગૃતિના પગલા અને વેક્સીનેશન સહિતની કામગીરીથી ગામમાં 25 ટકા સ્થિતી સુધરી છે અને આવુ અભિયાન ચાલુ રાખી સમિતી સતત કેસો ધટે તે માટે કામ કરી રહી છે.

સરકારી યોજના મુજબ અનેક ગામો કોરોના મુક્ત બનવા તરફ કામ કરી રહ્યા છે ત્યારે કુકમા ગામે પણ જાગૃતિના પગલા,આરોગ્ય સુવિદ્યા અને કડક નિયમો અમલી બનાવતા ગામમા કોરોના કેસો ધટ્યા છે. જો કે હજુ જાગૃતિ અભીયાન સતત ચાલુ છે અને થોડા દિવસોમાં ગામ કોરોના મુક્ત બનવાનો આશાવાદ પણ વ્યક્ત કર્યો છે.

Follow Us:
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
g clip-path="url(#clip0_868_265)">