ભૂજના રઘુવંશી નગરમાં એક પરિવારના સદસ્યોને ખોરાકી ઝેરની અસર, પુત્રી અને પુત્રનું મોત

|

Jan 03, 2020 | 11:01 AM

ભૂજના રઘુવંશી નગરમાં એક પરિવારના સદસ્યોને ખોરાકી ઝેરની અસર થઈ હતી. જેમાં 2 લોકોના મોત નિપજ્યા છે. પુત્રી અને પુત્રનું ખોરાકી ઝેરની અસરથી મોત થયું છે. તો માતા-પિતા જી.કે.જનરલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. પરિવારના 4 સભ્યોને ખોરાકી ઝેરની અસર થઈ હતી. પ્રાથમિક માહિતી અનુસાર રાત્રીના ભોજન બાદ ફૂડ પોઈઝનિંગની થયું હતું. આ પણ વાંચોઃ રાજસ્થાનના […]

ભૂજના રઘુવંશી નગરમાં એક પરિવારના સદસ્યોને ખોરાકી ઝેરની અસર, પુત્રી અને પુત્રનું મોત

Follow us on

ભૂજના રઘુવંશી નગરમાં એક પરિવારના સદસ્યોને ખોરાકી ઝેરની અસર થઈ હતી. જેમાં 2 લોકોના મોત નિપજ્યા છે. પુત્રી અને પુત્રનું ખોરાકી ઝેરની અસરથી મોત થયું છે. તો માતા-પિતા જી.કે.જનરલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. પરિવારના 4 સભ્યોને ખોરાકી ઝેરની અસર થઈ હતી. પ્રાથમિક માહિતી અનુસાર રાત્રીના ભોજન બાદ ફૂડ પોઈઝનિંગની થયું હતું.

આ પણ વાંચોઃ રાજસ્થાનના જોધપુરમાં CAAના સમર્થનમાં રેલી, ‘રાહુલ ગાંધીએ કાયદો ન વાંચ્યો હોય તો ઈટાલિયનમાં ટ્રાન્સલેશન મોકલીશ’

તમારા મગજને શાર્પ કરવાની 10 સરળ રીતો
132 કરોડ રૂપિયાનો માલિક છે અશ્વિન, ઘરની કિંમત જાણીને ચોંકી જશો
ડિનર પહેલાં અને ડિનર પછી દારૂ પીવામાં શું તફાવત છે, દરેકે જાણવું જોઈએ
પૂર્વ દિશામાં પગ રાખીને સૂવાથી શું થાય છે ?
ગુજરાતી સિંગર અરવિંદ વેગડાના ગીત વગર ખેલૈયાની નવરાત્રી અધુરી છે, જુઓ ફોટો
આ 5 લોકોના ઘરે ક્યારેય ન કરવુ જોઈએ ભોજન

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article