ભૂજના રઘુવંશી નગરમાં એક પરિવારના સદસ્યોને ખોરાકી ઝેરની અસર, પુત્રી અને પુત્રનું મોત
ભૂજના રઘુવંશી નગરમાં એક પરિવારના સદસ્યોને ખોરાકી ઝેરની અસર થઈ હતી. જેમાં 2 લોકોના મોત નિપજ્યા છે. પુત્રી અને પુત્રનું ખોરાકી ઝેરની અસરથી મોત થયું છે. તો માતા-પિતા જી.કે.જનરલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. પરિવારના 4 સભ્યોને ખોરાકી ઝેરની અસર થઈ હતી. પ્રાથમિક માહિતી અનુસાર રાત્રીના ભોજન બાદ ફૂડ પોઈઝનિંગની થયું હતું. આ પણ વાંચોઃ રાજસ્થાનના […]
Follow us on
ભૂજના રઘુવંશી નગરમાં એક પરિવારના સદસ્યોને ખોરાકી ઝેરની અસર થઈ હતી. જેમાં 2 લોકોના મોત નિપજ્યા છે. પુત્રી અને પુત્રનું ખોરાકી ઝેરની અસરથી મોત થયું છે. તો માતા-પિતા જી.કે.જનરલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. પરિવારના 4 સભ્યોને ખોરાકી ઝેરની અસર થઈ હતી. પ્રાથમિક માહિતી અનુસાર રાત્રીના ભોજન બાદ ફૂડ પોઈઝનિંગની થયું હતું.