વડતાલ : સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામમાં કાર્તિકી સામૈયાનો દબદબાભેર આરંભ

તા 15મી ને સોમવાર પ્રબોધિની એકદિશીના દિને ગોપાળાનંદસ્વામીના આસને એક એન.આર.આઈ. સહીત 41 જેટલા યુવાનો આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજના હસ્તે ભાગવતી દિક્ષા ગ્રહણ કરશે.

વડતાલ : સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામમાં કાર્તિકી સામૈયાનો દબદબાભેર આરંભ
Vadtal Kartiki Samaiya grand opening in Swaminarayan Sampradaya Tirthadham
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 14, 2021 | 7:30 PM

વડતાલમાં (Vadtal) સ્વામિનારાયણ (Swaminarayan)સંપ્રદાયના તીર્થધામમાં કાર્તિકી સામૈયાનો દબદબાભેર આરંભ થયો છે. આ પ્રસંગે પૂ.જ્ઞાનજીવનદાસજી સ્વામીએ વ્યાસપીઠ પરથી વચનામૃત કથાનું રસપાન કરાવતા જણાવ્યું હતું કે આ સંપ્રદાયના સ્થાપક રામાનંદ સ્વામી છે.

220 વર્ષ પહેલા જેતપુર(Jetpur)માં રામાનંદસ્વામી એ ગાદી સ્વામિનારાયણ ભગવાન ને સોંપી હતી. નંદ સંતો અને દાસ સંતોએ આ સંપ્રદાય નો પ્રચાર – પ્રસાર કર્યો છે; કરે છે અને કરતા રહેશે .

સંતના લક્ષણોથી યુક્ત વ્યક્તિ સાક્ષાત ભગવાનની જેમ સેવા કરવા યોગ્ય છે. શુદ્ધ મુમુક્ષુ અને સાચા સંતનો સંયોગ થાય છે ત્યારે જીવનમાં ભગવાન પ્રગટ થાય છે આ વચનામૃત નો સાર છે અને ભગવાનશ્રી સ્વામિનારાયણ નો મત છે. આપણે એ ઊંચાઈ મેળવવાની છે. તા 15મી ને સોમવાર પ્રબોધિની એકદિશીના દિને ગોપાળાનંદસ્વામીના આસને એક એન.આર.આઈ. સહીત 41 જેટલા યુવાનો આચાર્યશ્રી રાકેશપ્રસાદજી મહારાજના હસ્તે ભાગવતી દિક્ષા ગ્રહણ કરશે.

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024

સાંજે 5:00 કલાકે ગોમતીજીથી જળયાત્રા નીકળી મંદિર પહોંચશે. રાત્રે 8:30 કલાકે સ્વામિનારાયણ રાસ – થ્રિડી ફિલ્મનું આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજ , ચેરમેન દેવપ્રકાશસ્વામી તથા કોઠારી  ડો.સંતસ્વામી ના હસ્તે વિમોચન થશે.આ પ્રસંગે બોલીવૂડ સિંગર દિલેર મહેંદી પોતાની ટીમ સહીત ખાસ ઉપસ્થિત રહેશે.પૂ. શ્યામસ્વામી આ વિશેષ કાર્યક્રમને આખરી ઓપ આપી રહ્યા છે.

આ પણ વાંચો : જાણો શા માટે નર્મદા મહાઆરતી માટે શૂલપાણેશ્વર પાસે જ વિશાળ ઘાટ બનાવાયો, શું છે આ પ્રાચીન તીર્થનું મહત્વ અને ઈતિહાસ?

આ પણ વાંચો : ગુજરાતમાં કોરોના વેક્સિનના બુસ્ટર ડોઝ અંગે આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલનું મહત્વનું નિવેદન, જાણો શું કહ્યું

Latest News Updates

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
g clip-path="url(#clip0_868_265)">