AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ખેડા અને આણંદ જિલ્લામાં અકસ્માતોના બનાવમાં વધારો, 20 સ્થળને બ્લેક સ્પોટ જાહેર કરાયા

આણંદ જિલ્લામાં આઠ અને ખેડા જિલ્લામાં 20 સ્થળોને બ્લેક સ્પોટ જાહેર કરવામાં આવ્યા છે. વર્ષ 2022માં ખેડા જિલ્લામાં માર્ગ અકસ્માતમાં જીવ ગુમાવનારા લોકોની સંખ્યા 238 છે અને આણંદ જિલ્લામાં માર્ગ અકસ્માતમાં જીવ ગુમાવનારા લોકોની સંખ્યા 35થી વધુ છે.

ખેડા અને આણંદ જિલ્લામાં અકસ્માતોના બનાવમાં વધારો, 20 સ્થળને બ્લેક સ્પોટ જાહેર કરાયા
Dharmendra Kapasi
| Edited By: | Updated on: May 24, 2023 | 9:34 AM
Share

આણંદ (Anand) અને ખેડા (Kheda) જિલ્લામાં અવારનવાર અકસ્માતના બનાવો બને છે. જેના કારણે અહીં કેટલાક વિસ્તારોને બ્લેક સ્પોટ જાહેર કરવામાં આવ્યા છે. આણંદ જિલ્લામાં આઠ અને ખેડા જિલ્લામાં 20 સ્થળોને બ્લેક સ્પોટ જાહેર કરવામાં આવ્યા છે. વર્ષ 2022માં ખેડા જિલ્લામાં માર્ગ અકસ્માતમાં જીવ ગુમાવનારા લોકોની સંખ્યા 238 છે અને આણંદ જિલ્લામાં માર્ગ અકસ્માતમાં જીવ ગુમાવનારા લોકોની સંખ્યા 35થી વધુ છે.

આ પણ વાંચો- Surat : બાબા બાગેશ્વરના કાર્યક્રમ માટે લોક રક્ષક સેનામાં ઉત્સાહ, દિવાળી જેવો માહોલ બનાવવા લોકોને આહ્વાન

આ સ્થળોને બ્લેક સ્પોટ જાહેર કરાયા

સામાન્ય રીતે પોલીસ, આરટીઓ અને માર્ગ મકાન વિભાગ દ્વારા સંકલન કરીને એક વર્ષમાં ત્રણથી વધુ અકસ્માતો થતા હોય તેવા રસ્તાઓને બ્લેક સ્પોટ તરીકે જાહેર કરવામાં આવે છે. ગામડી ઓવરબ્રિજ, બેડવા ઓવરબ્રિજ, કિંખલોડ ચોકડી, બોરસદ વાસદ માર્ગ અને ટોલ નજીકના રસ્તાઓ, ગામને બ્લેક સ્પોટ જાહેર કરવામાં આવ્યા છે.

ખેડા જીલ્લામાં બ્લેક સ્પોટની વાત કરવામાં આવે તો મિલ રોડ ,આંબેડકર રોડ, સરદાર ભવન ,કોલેજ રોડ, ગુતાલ પીપલગ રોડ, કમલા ચારરસ્તા, બુલેવાર્દ 9 હોટલ, ટુંડેલ ઓવરબ્રિજ, વાડદ રોડ, આદીનાર ચોકડી, કણજરી ચોકડી, રખિયાલ પાટિયા, સિદ્ધિ વિનાયક મંદિર ફાગવેલ હાઇવે કપડવંજ નિરમાલી રોડ, મોડાસા હાઇવે મળી કુલ 20 બ્લેક પોઈન્ટ જાહેર કરવામાં આવ્યા છે

અકસ્માતમાં અનેક લોકોના થયા મોત

હવે જો માર્ગ અકસ્માતોની વાત કરીએ તો વર્ષ 2022માં ખેડા જિલ્લામાં કુલ 687 અકસ્માતો થયા હતા, જેમાં કુલ 223 જીવલેણ અને 238 લોકોના મોત થયા હતા અને 331 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.

વર્ષ 2022માં ખેડા જિલ્લામાં જાન્યુઆરીમાં 16, ફેબ્રુઆરીમાં 20, માર્ચમાં 18, એપ્રિલમાં 13, મેમાં 24, જૂનમાં 30, જુલાઈમાં 23, ઓગસ્ટમાં 21, માર્ચમાં 16ના મોત થયા હતા. સપ્ટેમ્બરમાં મૃત્યુ. ઓક્ટોબર મહિનામાં 25, નવેમ્બર મહિનામાં 18 અને ડિસેમ્બર મહિનામાં 14 મૃત્યુ થયા હતા.

જો ચાલુ વર્ષની વાત કરીએ તો જાન્યુઆરી મહિનામાં 22 જાનહાનિમાંથી 25 મૃત્યુ થયા હતા, ફેબ્રુઆરીમાં 17 મૃત્યુ થયા હતા, માર્ચમાં 9 મૃત્યુમાંથી 11 અને એપ્રિલમાં 25 મૃત્યુ થયા હતા જેમાં 26 લોકો હતા. તેમના જીવ ગુમાવ્યા.

ખેડા અને આણંદ જિલ્લા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો

Follow Us
સૂરતમાં પૂર ઓસર્યા બાદ ગેરેજમાં વાહનો રિપેર કરવાવાળાઓની લાગી લાઈનો
સૂરતમાં પૂર ઓસર્યા બાદ ગેરેજમાં વાહનો રિપેર કરવાવાળાઓની લાગી લાઈનો
72 વર્ષથી ચાલી આવતી પરંપરા અકબંધ, દૂધધારા પરિક્રમામાં ઉમટ્યા ભાવિકો
72 વર્ષથી ચાલી આવતી પરંપરા અકબંધ, દૂધધારા પરિક્રમામાં ઉમટ્યા ભાવિકો
Morbi: ખેડૂતોની ઉપવાસ છાવણી પર કાળુ અમૃતિયા જોશમાં આવી ખોઈ બેઠા હોંશ
Morbi: ખેડૂતોની ઉપવાસ છાવણી પર કાળુ અમૃતિયા જોશમાં આવી ખોઈ બેઠા હોંશ
ગુજરાતમાં આજે પણ થાય છે બાળલગ્ન, જનપ્રતિનિધિ તરીકે અમે નિષ્ફળઃદેવુસિંહ
ગુજરાતમાં આજે પણ થાય છે બાળલગ્ન, જનપ્રતિનિધિ તરીકે અમે નિષ્ફળઃદેવુસિંહ
સુરત જિલ્લામાં 15 ખાડીના પાણી આજુબાજુના ખેતરોમાં ફરી વળ્યાં, જુઓ VIDEO
સુરત જિલ્લામાં 15 ખાડીના પાણી આજુબાજુના ખેતરોમાં ફરી વળ્યાં, જુઓ VIDEO
અમદાવાદમાં 150 સ્થળોએ ભૂવા પડવાનો ખતરો ! AMCના નિવેદનથી વધ્યું ટેન્શન
અમદાવાદમાં 150 સ્થળોએ ભૂવા પડવાનો ખતરો ! AMCના નિવેદનથી વધ્યું ટેન્શન
શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના લીધે રાજ્યમાં કુલ 6 દર્દીઓના મોત
શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના લીધે રાજ્યમાં કુલ 6 દર્દીઓના મોત
સુરતમાં 800થી વધારે પરિવારોને ઘરવખરી અને કેશડોલ ચૂકવાયું
સુરતમાં 800થી વધારે પરિવારોને ઘરવખરી અને કેશડોલ ચૂકવાયું
પ્રગતિના નવા દ્વાર ખુલશે, ભવિષ્યમાં અણધાર્યો લાભ થશે
પ્રગતિના નવા દ્વાર ખુલશે, ભવિષ્યમાં અણધાર્યો લાભ થશે
ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં વ્હાલાના વાઘા બનશે આકર્ષણનું કેન્દ્ર
ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં વ્હાલાના વાઘા બનશે આકર્ષણનું કેન્દ્ર
g clip-path="url(#clip0_868_265)">