AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tender Today : અંજારને નવી ઓળખ આપવા માટે લાખો રુપિયાનું ટેન્ડર જાહેર, જાણો શું કરવાનું રહેશે કામ

કચ્છ (Kutch) જિલ્લાના અંજાર નગરપાલિકા દ્વારા અંજાર શહેરની નવી ઓળખ અપાવવા માટેના એક કામ માટે ટેન્ડર જાહેર કરવામાં આવ્યુ છે. આ કામ માટે રસ ધરાવતા યોગ્ય શ્રેણીમાં નોંધાયેલા ઇજારદારો પાસેથી ટેન્ડર મગાવવામાં આવ્યા છે.

Tender Today : અંજારને નવી ઓળખ આપવા માટે લાખો રુપિયાનું ટેન્ડર જાહેર, જાણો શું કરવાનું રહેશે કામ
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 18, 2023 | 9:03 AM
Share

કચ્છ જિલ્લાના અંજાર નગરપાલિકા દ્વારા અંજાર શહેરની નવી ઓળખ અપાવવા માટેના એક કામ માટે ટેન્ડર જાહેર કરવામાં આવ્યુ છે. આ કામ માટે રસ ધરાવતા યોગ્ય શ્રેણીમાં નોંધાયેલા ઇજારદારો પાસેથી ટેન્ડર મગાવવામાં આવ્યા છે. અંજાર નગરપાલિકા દ્વારા ઝેમ પોર્ટલ પર ટેન્ડર કરવામાં આવ્યુ છે.

આ પણ વાંચો-Tender Today : વડોદરાના પ્રોજેક્ટ ઇમ્પ્લીટેશન યુનીટ દ્વારા 11 કામ માટે ટેન્ડર જાહેર, લાખો રુપિયામાં ટેન્ડર જાહેર

અંજાર શહેરની ઓળખસમા પીર જેસલ જાડેજાની 12 ફૂટની ઘોડા સાથેની બ્રોન્ઝ મટેરિયલની પૂર્ણ કદની 5 ફૂટના સ્ટેજ સાથેની પ્રતિમા બનાવવાનું ટેન્ડર બહાર પાડવામાં આવ્યુ છે. આ ટેન્ડર માટેની અંદાજીત કિંમત 38,45,223 રુપિયા છે. આ ટેન્ડર સબમીશનની છેલ્લી તારીખ 26 એપ્રિલ 2023 છે. આ કામના ટેન્ડર https://gem.gov.in પરથી ડાઉનલોડ કરી ભરી શકાશે. વધુ વિગતો www.gem.gov.in વેબસાઇટ પરથી મળી શકશે.

Follow Us
અમદાવાદમાં CG રોડ પર અકસ્માત અને મારપીટ, બુટલેગરનો પૌત્ર ઝડપાયો
અમદાવાદમાં CG રોડ પર અકસ્માત અને મારપીટ, બુટલેગરનો પૌત્ર ઝડપાયો
નેતાઓની હાજરીમાં ભાવનગરના લઠ્ઠકાંડ મામલે રાજભા ગઢવીએ કરી આ ટિપ્પણી
નેતાઓની હાજરીમાં ભાવનગરના લઠ્ઠકાંડ મામલે રાજભા ગઢવીએ કરી આ ટિપ્પણી
GUના પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા સામે ભ્રષ્ટાચારના આક્ષેપ અંગે તપાસ
GUના પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા સામે ભ્રષ્ટાચારના આક્ષેપ અંગે તપાસ
સસ્તા દારૂને બ્રાન્ડેડ દારૂ તરીકે વેચવાના કૌભાંડનો પર્દાફાશ
સસ્તા દારૂને બ્રાન્ડેડ દારૂ તરીકે વેચવાના કૌભાંડનો પર્દાફાશ
વરસાદ ખેંચાતા ખેડૂતો પર સંકટના વાદળો, સિંચાઈ માટે પાણી આપવા માગ
વરસાદ ખેંચાતા ખેડૂતો પર સંકટના વાદળો, સિંચાઈ માટે પાણી આપવા માગ
ખેડૂતોનું દુંખ દૂર કરવાને બદલે સરકાર વાહવાહી કરવામાં પડી છેઃઅમિત ચાવડા
ખેડૂતોનું દુંખ દૂર કરવાને બદલે સરકાર વાહવાહી કરવામાં પડી છેઃઅમિત ચાવડા
હેલિપેડને લઈને સરકારના કડક આદેશ, સતત ઑપરેશનલ કન્ડીશનમાં રાખવામાં આવશે
હેલિપેડને લઈને સરકારના કડક આદેશ, સતત ઑપરેશનલ કન્ડીશનમાં રાખવામાં આવશે
PM મોદીના જન્મદિવસે ગુજરાત ભાજપ ઉજવશે ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમ
PM મોદીના જન્મદિવસે ગુજરાત ભાજપ ઉજવશે ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમ
મહેસાણામાં વિકાસ કામોની ગુણવત્તા પર રહેશે મનપાની સીધી નજર
મહેસાણામાં વિકાસ કામોની ગુણવત્તા પર રહેશે મનપાની સીધી નજર
રાજકોટ લોકમેળામાં રાઈડ્સ બંધ થતાં સંચાલકોમાં મૂંઝવણ, માત્ર 8ને મંજૂરી
રાજકોટ લોકમેળામાં રાઈડ્સ બંધ થતાં સંચાલકોમાં મૂંઝવણ, માત્ર 8ને મંજૂરી
g clip-path="url(#clip0_868_265)">