Kutch : ઢોર નિયંત્રણના નવા કાયદાનો પશુપાલકોએ રેલી યોજી વિરોધ કર્યો, કાયદો પરત લેવા આવેદનપત્ર પાઠવ્યું

રાજ્યમાં રખડતા ઢોરને નિયત્રંણમાં લેવા માટે તાજેતરમાં જ સરકારે નવા નિયમો સાથેનુ બીલ વિધાનસભામાં પસાર કરવામાં આવ્યુ છે જેને લઇને સમગ્ર ગુજરાતમાં વિરોધ પ્રદર્શન થઇ રહ્યા છે ત્યારે આજે કચ્છના માલધારી,રબારી અને ભરવાડ સમાજે પણ પોતાનો રોષ પ્રગ્ટ કર્યો છે રેલી સ્વરૂપે કલેકટર કચેરીએ પહોંચી તાત્કાલીક કાયદો પાંછો ખેંચવા માટેની માંગ કરાઇ છે.

Kutch : ઢોર નિયંત્રણના નવા કાયદાનો પશુપાલકોએ રેલી યોજી વિરોધ કર્યો, કાયદો પરત લેવા આવેદનપત્ર પાઠવ્યું
Kutch Pastoralists Protest
Follow Us:
Jay Dave
| Edited By: | Updated on: Apr 05, 2022 | 5:54 PM

સમગ્ર ગુજરાતમા(Gujarat) ઢોર નિયંત્રણના નવા કાયદાનો (Gujarat Cattle Control Bill) વિરોધ થઇ રહ્યો છે ગુજરાતના વિવિધ વિસ્તારો સાથે કચ્છમાં (Kutch) પણ ખેતી અને પશુપાલન વ્યવસાય ખુબ મોટો છે ત્યારે આજે કચ્છના રાપરથી નારાયણસરોવર સુધીના તમામ માલધારી,ભરવાડ,રબારી સમાજે વિરોધ નોંધાવી કાયદાના નિયમોમાં ફેરફાર માટે માંગ કરી છે. તેવો રેલી સ્વરૂપે કલેકટર કચેરીએ પહોંચ્યા હતા. તેમજ પશુપાલકોએ સરકાર વિરૂધ્ધ સુત્રોચાર સાથે પોતાની 7 માંગણીઓ સંદર્ભે કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. આ પૂર્વે પણ કચ્છના રાપર સહિત તાલુકા મથકો પર નવા કાયદાનો વિરોધ કરાયો હતો.રખડતા ઢોરને નિયત્રંણમાં લેવા માટે તાજેતરમાંજ સરકારે નવા નિયમો સાથેનુ બીલ વિધાનસભામાં પસાર કરવામાં આવ્યુ છે જેને લઇને સમગ્ર ગુજરાતમાં વિરોધ પ્રદર્શન થઇ રહ્યા છે ત્યારે આજે કચ્છના માલધારી,રબારી અને ભરવાડ સમાજે પણ પોતાનો રોષ પ્રગ્ટ કર્યો છે રેલી સ્વરૂપે કલેકટર કચેરીએ પહોંચી તાત્કાલીક કાયદો પાંછો ખેંચવા માટેની માંગ કરાઇ છે.

પકડાયેલ ઢોરને મુક્ત કરવા અને ડબ્બાદંડ તથા ખોરાકી દંડમાં ધટાડો કરવો

કચ્છના પશુપાલકોએ સરકારને આ કાયદો પરત ખેંચવા માટે માંગણી કરી હતી. તેમણે કરેલી માંગણીમાં (1) સરકાર દ્રારા જે બિલ પસાર કરાયુ છે તે તાત્કાલીક પાછુ ખેંચવુ,(2) રાજ્યની દરેક કાર્પોરેશન દ્રારા પકડાયેલ ઢોરને મુક્ત કરવા અને ડબ્બાદંડ તથા ખોરાકી દંડમાં ધટાડો કરવો (3) રાજ્યમાં આવા પકડાયેલા પશુઓને છોડાવવા માટે 90 અ મુજબ ભરવામાં આવતી પોલીસ ચાર્જશીટ રદ્દ કરવી(4) અગાઉની જેમ શહેરની બહાર માલધારી વસાહત બનાવી ગાયો રાખવાના વાડા, પશુ દવાખાના તથા પશુપાલનને લગતી તમામ વ્યવસ્થા ઉભી કરવામા આવે(5) જે જગ્યાએ કોર્ટ દ્રારા ગૌચર જમીન ખાલી કરવવા હુકમ થયેલ છે ત્યા માલધારીઓના વસવાટ માટેની વૈકલ્પીક વ્યવસ્થા ઉભી કરવી(6) પશુઓના નિભાવ માટે ઓછામાં ઓછી 10 એકર જમીન ફાળવી ખેડુત ખાતેદાર બનાવવા(7) કચ્છ બહાર જતા પશુપાલકોને અન્ય રાજ્યોમાં જવામાં થતી મુશ્કેલી સંદર્ભે સરકાર આઇકાર્ડની વ્યવસ્થા કરે

જ્યારે અખિલ કચ્છ રબારી-ભરવાડ-માલધારી સમાજના નેજા હેઠળ કરાયેલા આ વિરોધ પ્રદર્શન સાથે સમાજે ચીમકી પણ ઉચ્ચારી છે કે ભૌતીક સુવિદ્યા નહી પરંતુ કચ્છમાં 2.25 લાખથી વધુની વસ્તી અને 1 લાખની મતદાર સંખ્યા ધરાવતા સમાજને જો નવા કાયદાથી પશુપાલન કરવામા અન્યાય થશે તો આગામી દિવસોમાં વધુ ઉગ્ર વિરોધ કરવામાં આવશે

Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો

આ પણ વાંચો :  Jamnagar: ડોકટરોએ હડતાળના બીજા દિવસે હનુમાન ચાલીસાનો પાઠ કરી વિરોધ વ્યક્ત કર્યો

આ પણ વાંચો :  Godhara : ડોકટરોની હડતાળને પગલે સિવિલ હોસ્પિટલમાં 2 મૃતદેહો રઝળી પડયા

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Latest News Updates

નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
અમદાવાદ માવા-મીઠાઈ ફરસાણ એસોસિએશનો નવતર પ્રયોગ
અમદાવાદ માવા-મીઠાઈ ફરસાણ એસોસિએશનો નવતર પ્રયોગ
ગાંધીનગરમાં ધર્મ પરિવર્તન કરાવનારા પકડી પાડવાનો હિન્દુ સંગઠનનો દાવો
ગાંધીનગરમાં ધર્મ પરિવર્તન કરાવનારા પકડી પાડવાનો હિન્દુ સંગઠનનો દાવો
અમદાવાદની કેટલીક સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી
અમદાવાદની કેટલીક સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી
ગુજરાતમાં મતદાન માટે વડાપ્રધાન મોદી અને અમિત શાહ આવશે અમદાવાદ
ગુજરાતમાં મતદાન માટે વડાપ્રધાન મોદી અને અમિત શાહ આવશે અમદાવાદ
આ રાશિના જાતકો આજે પૈસાની લેવડ-દેવડમાં વધુ સાવધાની રાખજો
આ રાશિના જાતકો આજે પૈસાની લેવડ-દેવડમાં વધુ સાવધાની રાખજો
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
g clip-path="url(#clip0_868_265)">