JUNAGADH : હેરિટેજ ઈમારત બાઉદ્દીન કોલેજ આસપાસ ગંદકીના ઢગલા

હેરિટેજ ઇમારતને કારણે કોલેજ પ્રખ્યાત તો થઇ છે. પરંતુ તેની બાજુમાં જ આવેલા કચરાના ઢગ તેની પ્રતીભાને ઝાંખપ લગાવી રહ્યા છે. કોલેજના પાછળના ભાગે જે મનપાનું ડંપિંગ સ્ટેશન આવેલું છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 08, 2021 | 5:22 PM

JUNAGADH : શહેરમાં નવાબી કાળની ઐતિહાસિક ઇમારતો આવેલી છે. જેમાં બાઉદીન કોલેજનો પણ સમાવેશ થાય છે જેને હેરિટેજ તરીકે જાહેર કરવામાં આવી છે. પરંતુ બાઉદીન કોલેજના પ્રિન્સીપાલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે સત્તાવાર રીતે હજુ કોઈ જાહેરાત થઈ નથી. પણ 123 વર્ષ જૂની બાઉદીન કોલેજને હેરિટેજ બનાવવા માટે 2.50 કરોડનું ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. અને કોલેજ દ્વારા ઇમારતને રીનોવેટ કરવા એસ્ટિમેટ પણ બનાવવામાં આવ્યો છે. બાઉદીન કોલેજને હેરિટેજ તરીકેની ગ્રાન્ટ તો ફાળવવામાં આવી પરંતુ તેની સાથે કચરાના ઢગ પણ મળ્યા.

હેરિટેજ ઇમારતને કારણે કોલેજ પ્રખ્યાત તો થઇ છે. પરંતુ તેની બાજુમાં જ આવેલા કચરાના ઢગ તેની પ્રતીભાને ઝાંખપ લગાવી રહ્યા છે. કોલેજના પાછળના ભાગે જે મનપાનું ડંપિંગ સ્ટેશન આવેલું છે. તેમાં શહેરનો કચરો ઠાલવવામાં આવે છે જેથી હેરિટેજ ગણાતી બાઉદીન કોલેજમાં ખુબજ દુર્ગંધ આવે છે. ત્યારે આ કચરાનું ડંપિંગ સ્ટેશન સરકાર હટાવે તો આ બાઉદીન કોલેજનો સાચા અર્થમાં હેરિટેજ તરીકે વિકાસ થશે.

 

Follow Us:
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
g clip-path="url(#clip0_868_265)">