Junagadh: મહાશિવરાત્રીનો મેળો રદ કરાયો, કોરોનાની સ્થિતિના પગલે વહીવટી તંત્રએ લીધો નિર્ણય

એક બાજુ કોરોનાની મહામારી ચાલી રહી છે તો બીજી તરફ જૂનાગઢમાં (Junagadh) શિવરાત્રી મેળાને લઈને બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં મેયર, જીલ્લા કલેકટર, એસપી, ભાજપ શહેર પ્રમુખ સહિતના નેતાઓ સાધુ સંતોએ કલેકટર કચેરીમાં હાજરી આપી હતી.

Charmi Katira
| Edited By: | Updated on: Mar 01, 2021 | 5:46 PM

એક બાજુ કોરોનાની મહામારી ચાલી રહી છે તો બીજી તરફ જૂનાગઢમાં (Junagadh) શિવરાત્રી મેળાને લઈને બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં મેયર, જીલ્લા કલેકટર, એસપી, ભાજપ શહેર પ્રમુખ સહિતના નેતાઓ સાધુ સંતોએ કલેકટર કચેરીમાં હાજરી આપી હતી. જેમાં વહીવહી તંત્ર દ્વારા ચાલુ વર્ષે મહાશિવરાત્રી મેળો રદ કરવામાં આવ્યો છે. શિવરાત્રી મેળામાં માત્ર સાધુ સંતો પરંપરા જાળવી રાખશે. કોરોના નિર્દેશ મુજબ સાધુ સંતો પરંપરા જાળવશે. ધ્વજારોહણ, રવાડી, શાહી સ્નાન વગેરે પરંપરાગત પૂજા વિધિ માત્ર સાધુ સંતો દ્વારા જ કરવામાં આવશે. સામાન્ય જનતા માટે રહેશે પ્રવેશબંધી, સાધુ સંતો દ્વારા પણ લોકોને ઘરમાં રહીને શિવરાત્રી ઉજવવા અપીલ કરવામાં આવી છે.

 

 

આ પણ વાંચો: Rajkot: મત ગણતરી માટે તૈયારીઓ અંતિમ તબક્કામાં, સ્ટ્રોંગ રૂમ બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત

Follow Us:
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
g clip-path="url(#clip0_868_265)">