Jamnagar : લસણના ભાવમાં તેજી, ગત વર્ષેની સરખામણીએ ભાવમાં 4 ગણો વધારો

લસણ-ડુંગળીના વાવેતર કરતા ખેડૂતોને કયારેક પૂરતા પોષણક્ષમ ભાવ પણ મળતા નથી. તો કયારેક તેના ભાવમાં તેજી જોવા મળતી હોય છે. હાલ લસણના ભાવમાં ઉછાળો જોવા મળ્યો છે.

Jamnagar : લસણના ભાવમાં તેજી, ગત વર્ષેની સરખામણીએ ભાવમાં 4 ગણો વધારો
Garlic price
Follow Us:
Divyesh Vayeda
| Edited By: | Updated on: Aug 16, 2023 | 6:32 PM

Jamnagar : આ વર્ષે લસણના (Garlic) ભાવમાં તેજી આવતા ખેડૂતોને પૂરતા ભાવ મળી રહ્યા છે. ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે લસણના ભાવમાં આશરે 4 ગણો વધારો નોંધાયો છે. જામનગરના હાપા માર્કેટીંગ યાર્ડમાં લસણના એક મણના ભાવ 1500થી 2200 સુધીના નોંધાયા છે.

આ પણ વાંચો Jamnagar : આરોપીને છોડી મુકવા CMOના અધિકારીની ખોટી ઓળખ આપનારો નિકુંજ પટેલ અમદાવાદથી ઝડપાયો, અગાઉ પણ નોંધાયેલા છે 3 ગુના

લસણ-ડુંગળીના વાવેતર કરતા ખેડૂતોને કયારેક પૂરતા પોષણક્ષમ ભાવ પણ મળતા નથી. તો કયારેક તેના ભાવમાં તેજી જોવા મળતી હોય છે. હાલ લસણના ભાવમાં ઉછાળો જોવા મળ્યો છે. જામનગરના હાપા માર્કેટીંગ યાર્ડમાં લસણની જાહેર હરાજીમાં ભાવમાં વધારો નોંધાયો છે. લસણના ભાવ એક મણના 1500થી 2200 સુધીના નોંધાયા છે. જે ગત વર્ષે લસણના એક મણના ભાવ 300થી 600 સુધીના નોંધાયા હતા. આ વર્ષે લસણના ભાવમાં ઉછાળો જોવા મળ્યો છે.

આજનું રાશિફળ તારીખ : 18-10-2024
સૂકા તુલસીના લાકડાથી દેવી લક્ષ્મી કેવી રીતે પ્રસન્ન થશે? જાણી લો
કાવ્યા મારન માટે આવ્યા આ મોટા સમાચાર, IPL 2025 પહેલા SRH ને લાગ્યો ઝટકો
દિવાળીમાં જૂના લાકડાના બારી-દરવાજા ચમકશે નવા જેવા, સફાઈ માટે અપનાવો આ 7 ટિપ્સ
સુંદરતાના વિટામીન કોને કહેવાય છે? નામ સાંભળીને દરેકને ખાવાનું મન થશે
પાન પર લવિંગ રાખીને સળગાવવાથી શું થાય છે?

લસણના પૂરતા ભાવ મળતા ખેડૂતોને સંતોષ

કયારેક લસણના ભાવ પૂરતા ના મળતા ખેડૂતોને લસણ ફેંકી દેતા હોય છે અને ખેડુતોને નુકશાન થાય છે. નુકશાન થતા ખેડુતો લસણનું વાવતેર છોડીને અન્ય વાવેતર કરતા હોય છે. ખેડૂતોને લસણનું વાવતેર ઓછુ કરે ત્યારે ઉત્પાદન પણ ઓછુ થાય છે અને ઉત્પાદન ઓછું થતા ઓછી આવકના કારણે તેની માંગ વધતા ભાવમાં ઉછાળો થતો હોય છે. આ વર્ષે અન્ય રાજયોમાં પણ લસણનું ઉત્પાદન ઓછું થતાં તેની આવક ઓછી થઈ છે. જેની અસર ભાવમાં જોવા મળે છે. તેથી હાલ ચાર ગણા ભાવ નોંધાયા છે.

અન્ય રાજયમાં પણ લસણનું ઉત્પાદન ઓછું થતાં ભાવ વધ્યા

આ વખતે લસણના પૂરતા ભાવ મળતા ખેડૂતોને સંતોષ થયો છે. પરંતુ કેટલાક વર્ષ સુધી લસણના પુરતા ભાવ ના મળતા જે નુકશાન થયું હતું તેની સામે આ વખતે ભાવમાં ઉછાળો થતા ખેડૂતોને અગાઉના વર્ષોમાં થયેલા નુકશાની ભરપાઈ થઈ શકશે. હાલ લસણના જથ્થા સામે માંગ વધુ હોવાથી તેના ભાવમાં ઉછાળો થયો છે. અન્ય રાજયમાં પણ લસણનું ઉત્પાદન ઓછું થતાં તેના ભાવને અસર થઈ છે.

જામનગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

કલ્યાણપુરમાં ઝેરી મેલેરિયા અને ડેન્ગ્યુના કેસમાં વધારો
કલ્યાણપુરમાં ઝેરી મેલેરિયા અને ડેન્ગ્યુના કેસમાં વધારો
આ 4 રાશિના જાતકોનો સમાજમાં પ્રભાવ વધશે
આ 4 રાશિના જાતકોનો સમાજમાં પ્રભાવ વધશે
ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પવન સાથે ભારે વરસાદની આગાહી
ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પવન સાથે ભારે વરસાદની આગાહી
ધારાસભ્ય ચૈતર વસાવાએ વનવિભાગના અધિકારીઓનો લીધો ઉધડો- Vide
ધારાસભ્ય ચૈતર વસાવાએ વનવિભાગના અધિકારીઓનો લીધો ઉધડો- Vide
વેશભૂષા ગરબામાં વ્હીસ્કીની બોટલ બની યુવક ગરબે ઘુમ્યો- Video
વેશભૂષા ગરબામાં વ્હીસ્કીની બોટલ બની યુવક ગરબે ઘુમ્યો- Video
રાજકોટમાં પાથરણાવાળા સામે વેપારીઓએ નોંધાવ્યો વિરોધ, મનપા ને કરી રજૂઆત
રાજકોટમાં પાથરણાવાળા સામે વેપારીઓએ નોંધાવ્યો વિરોધ, મનપા ને કરી રજૂઆત
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 22 ઓકટોબરે આવશે ગુજરાત
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 22 ઓકટોબરે આવશે ગુજરાત
અમરેલી જિલ્લામાં રેતી ચોરી સામે ધારી મામલતદારની ટીમનો સપાટો- જુઓ Video
અમરેલી જિલ્લામાં રેતી ચોરી સામે ધારી મામલતદારની ટીમનો સપાટો- જુઓ Video
મિસ્ત્રી પરિવારની 9 વર્ષની દીકરીના અંગદાનથી 7 લોકોને મળ્યુ નવજીવન
મિસ્ત્રી પરિવારની 9 વર્ષની દીકરીના અંગદાનથી 7 લોકોને મળ્યુ નવજીવન
મોહન ભાગવતે પાકિસ્તાનને લઈને આપ્યુ મોટુ નિવેદન,અમે માર ખાતા નથી અને...
મોહન ભાગવતે પાકિસ્તાનને લઈને આપ્યુ મોટુ નિવેદન,અમે માર ખાતા નથી અને...
g clip-path="url(#clip0_868_265)">