Jamnagar: સ્થાનિક સ્વરાજની ચુંટણીને લઈને EVM મશીનોની ચકાસણી શરૂ કરાઈ

Jamnagar :સ્થાનિક સ્વરાજની ચુંટણીઓ માટે રાજકીય પક્ષોએ તૈયારીઓ આરંભી છે, તો તંત્ર દ્વારા પણ તૈયારીઓ શરૃ કરી દેવામાં આવી છે

Jamnagar: સ્થાનિક સ્વરાજની ચુંટણીને લઈને EVM મશીનોની ચકાસણી શરૂ કરાઈ
ફાઇલ ફોટો
Follow Us:
Rahul Vegda
| Edited By: | Updated on: Jan 23, 2021 | 8:08 PM

Jamnagar : જામનગર મહાનગરપાલિકાની આગામી સામાન્ય ચૂંટણીઓ માટે તંત્ર દ્વારા પણ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ગઈકાલે પ્રાથમિક કક્ષાની EVM મશીનોની ચકાસણી કરવામાં આવી હતી. જામનગર મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણીઓ આગામી સમયમાં યોજાનાર છે. આ માટે રાજકીય પક્ષોએ તૈયારીઓ આરંભી છે. તો તંત્ર દ્વારા પણ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જેમાં 792 કંટ્રોલ યુનિટ અને 1584 બેલેટ યુનિટની ચકાસણી કરવામાં આવી રહી છે. આ કામગીરી હજુ આજે અને આવતીકાલે પણ ચાલુ રહેનાર છે.

જામનગર પાલિકા ફોટો

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

ઈ.વી.એમ. બનાવનાર કંપનીના અધિકારી, ડી.એમ.સી.એ એમ.સી. સહિતના અધિકારીઓની ઉપસ્થિતિમાં આશરે 50જેટલા કર્મચારીઓ આ માટે કામગીરીમાં લાગ્યા છે. ઉત્તર બેઠકમાં 9 વોર્ડ અને 225 મતદાન મથકો અને દક્ષિણ બેઠકમાં સમાવિષ્ઠ સાત વોર્ડ અને 202 મતદાન મથકોમાં આ ઈ.વી.એમ.નો ઉપયોગ થનાર છે.

Latest News Updates

ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">