JAMNAGAR : કોરોના નિયમોની આટીઘૂંટી વચ્ચે નવરાત્રિની રંગત ફિક્કી પડશે

નવરાત્રીમાં ખૈલેયાઓ ડાંડીયા કલાસીસમાં જઈને સ્ટેપની તો મહિના પહેલા પ્રેકટીશ કરે છે. પરંતુ હરીફાઈમાં નંબર લેવા બીજા કરતા અલગ દેખાવા માટે અવનવી ડીઝાઈન, રંગ, પેટનના ડ્રેસ ભાડે છે.

JAMNAGAR : કોરોના નિયમોની આટીઘૂંટી વચ્ચે નવરાત્રિની રંગત ફિક્કી પડશે
JAMNAGAR: Navratri to fade amid tight rules
Follow Us:
Divyesh Vayeda
| Edited By: | Updated on: Oct 06, 2021 | 3:24 PM

નવરાત્રી ભકિત, આરાધના, ઉત્સાહ, ઉમંગ, રાસ-ગરબાનો પર્વ છે. ગુજરાતમાં આ પર્વનુ વિશેષ મહત્વ હોય છે. છેલ્લા બે વર્ષથી કોરોનાનુ ગ્રહણ લાગતા આ પર્વની ઉવજણી ઉત્સાહ સાથે થઈ શકી ના હતી. તો આ વખતે શરતી છુટછાટ મળતા નવરાત્રીની રંગત જામશે. પરંતુ શેરી ગરબાની છુટ મળતા નવરાત્રીના ડ્રેસની માંગ ઓછી થઈ છે. તેથી નવરાત્રીની ડ્રેસીસ અને ઓર્નામેન્ટના વેપારને મંદીનો માર લાગ્યો છે.

નવરાત્રીનો પર્વ, જેની આતુરતાથી યુવાનો રાહ જોતા હોય છે. અને નવ દિવસ અલગ-અલગ ડ્રેસીસ સાથે રમવા માટે ડ્રેસીસ ભાડે લેતા હોય છે. સાથે ડ્રેસીસને મેચીંગ ઓર્નામેન્ટસ લેતા પણ ભાડે લેતા હોય છે. પરંતુ આ વખતે કોરોના કારણે જે માર્ગદર્શિકા આવી છે. જેના કારણે ડ્રેસીંગની માંગ ઘટી છે.

નવરાત્રીમાં રમવાનો શોખ હોય તેવા યુવાનો આખુ વર્ષ આ પર્વની આતુરતાથી રાહ જોતા હોય છે. અને રમવા માટે બીજાથી અલગ દેખાવવા વિવિધ રંગના અને ડીઝાઈનના ડ્રેસીસ તૈયાર કરાવે છે. કે ભાડે લે છે. પોતાના પસંદગીના રંગ, ડીઝાઈનના ડ્રેસીસ મળે તે માટે અગાઉથી બુકીગ કરાવતા હોય છે. ખૈલાયાઓને રમવાના શોખની સાથે તેમાં જીતની પણ જીદ હોય છે. જે માટે બજેટને જોવા વગર પોતાની પસંદગી મુજબના ડ્રેસ ભાડે લેતા હોય છે. નવરાત્રીના અઠવાડીયા પહેલાથી બુકીંગ કરાવે છે. ડ્રેસ વેચાતા લેવાથી તે મોંધા પડે તેમજ લાંબા સમય સુધી સાચવવા પડે. તેથી ખૈલેયાઓ ડ્રેસીસ ભાડે લેવાનુ પસંદ કરે છે. જેથી દરેક દિવસે અલગ-અલગ ડ્રેસ સાથે તેના મેચીંગના ઓર્નામેન્ટસ મળી જાય. ખૈલેયાઓ માત્ર બે થી ચાર દિવસ માટે ડ્રેસીગ લે છે.

આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!

નવરાત્રીમાં ખૈલેયાઓ ડાંડીયા કલાસીસમાં જઈને સ્ટેપની તો મહિના પહેલા પ્રેકટીશ કરે છે. પરંતુ હરીફાઈમાં નંબર લેવા બીજા કરતા અલગ દેખાવા માટે અવનવી ડીઝાઈન, રંગ, પેટનના ડ્રેસ ભાડે છે. સાથે તેને મેચીંગમાં પગથી માથા સુધીના વિવિધ ઓનામેન્ટ્ર પણ ભાડે લેતા હોય છે. જેથી રમવાના સ્ટેપથી લઈને ઓર્નામેન્ટસ, ડ્રેસથી તમામ રીતે સજજ થાય છે. જે માટે અગાઉથી બુકીંગ કરાવે છે. નવરાત્રીમાં ડેસીસને અલગ રીતે તૈયાર કરવાના અનેક પ્રયાસો કરવામાં આવે છે. જેમાં આ વખતે બજારમાં વિવિધ ડ્રેસએ આકર્ષણ જામાવ્યુ છે. છ માસ પહેલાથી ડ્રેસ તૈયાર કરવામાં આવે છે.

રાજસ્થાન, કચ્છ સહીતના વિસ્તારમાં અગાઉ માત્ર કાપડના ડ્રેસ તૈયાર કરાવવામાં આવે છે. જે 7 થી 12 મીટરના તૈયાર કરવામાં આવે છે. જામનગર સ્થાનિક કલાકરો દ્રારા ડ્રેસને અલગ લુક આપવા માટે તેને આભુષણોથી સજજ કરવામાં આવે છે. જેમાં આંભલા, ટીકી, સિતારા, સહીતના મટીરીયલ્સનો ઉપયોગ કરી ડ્રેસને તૈયાર કરવામાં આવે છે.. તેમજ ડ્રેસની મેચીંગમાં ઓર્નામેન્ટસ પણ રાખવામાં આવે છે.

જે યુવા પેઢીની પસંદગી હોય છે. ડ્રેસનુ એક દિવસના ભાડુ 300 રૂપિયાથી લઈ 2000 રૂપિયામાં ડ્રેસ ભાડે આપવામાં આવે છે. સાથે ઓર્નામેન્ટસ માટે રૂપિયા 50 થી 1000 રૂપિયા સુધીનુ ભાડુ વસુલાય છે. જામનગરના જાણીતા કલાકાર અને ડ્રેસ તૈયાર કરનાર નેહા ધવલ પાડલીયાએ જણાવ્યુ કે હાલ ખૈલેયાઓ ડ્રેસીસનુ બુંકીગ તો કરાવે છે. પરંતુ જે નિયમિત 10 દિવસનુ બુંકીગ કરવાતા તે હાલ 2 થી 4 દિવસનુ બુંકીગ કરીને સંતોષ માને છે.

નવરાત્રી પર્વ પર માતાની ભકિત આરાધનાની સાથે આર્વાચિન ગરબાનુ મહત્વ વધ્યુ છે. ત્યારે યુવા પેઢી માટે આર્વાચીન રાસ-ગરબા શોખની સાથે પર્ફોમન્સ દેખાવવા માટે તૈયાર રહે છે. અને જેમાં સ્ટેપ, ડ્રેસ અને ઓર્નામેન્ટસ સહીત તમામ પ્રકારની તૈયાર કરે છે.

Latest News Updates

Rajkot : કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણી સામે ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધાઇ
Rajkot : કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણી સામે ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધાઇ
ગુજરાતમાં કાળઝાળ ગરમીની આગાહી, આ જિલ્લાોમાં હીટવેવની સંભાવના
ગુજરાતમાં કાળઝાળ ગરમીની આગાહી, આ જિલ્લાોમાં હીટવેવની સંભાવના
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે જવાબદારીઓ વધશે
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે જવાબદારીઓ વધશે
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
g clip-path="url(#clip0_868_265)">