AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અમદાવાદ ડિવિઝનના જખવાડા સ્ટેશન પર ઇન્ટરલોકિંગની કામગીરી, કેટલીક ટ્રેનના રુટ પર અસર થશે

પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝનના જખવાડા સ્ટેશન પર નોન-ઇન્ટરલોકિંગ કાર્ય થવાના કારણે અમદાવાદ ડિવિઝનમાંથી ઉપડતી કે પસાર થતી કેટલીક ટ્રેનો સેવાઓ પર અસર થશે.

અમદાવાદ ડિવિઝનના જખવાડા સ્ટેશન પર ઇન્ટરલોકિંગની કામગીરી, કેટલીક ટ્રેનના રુટ પર અસર થશે
Interlocking operations will affect train service (File)
Darshal Raval
| Edited By: | Updated on: Jan 19, 2022 | 10:58 AM
Share

અમદાવાદ (Ahmedabad) માં ટ્રેનમાં પ્રવાસ કરતા મુસાફરોને ફરીથી હાલાકીનો સામનો સહન કરવા તૈયાર રહેવુ પડશે. અમદાવાદ ડિવિઝનના જખવાડા સ્ટેશન પર ઇન્ટરલોકિંગ કાર્ય (Interlocking operations) થવાના કારણે કેટલીક ટ્રેનોને અસર થશે. જેના કારણે અમદાવાદ ડિવિઝનમાંથી ઉપડતી કે પસાર થતી કેટલીક ટ્રેનોને અસર થશે. જ્યારે 21 અને 22 જાન્યુઆરીના રોજ આદરજ મોતી-ગાંધીનગર વચ્ચે આવેલ રેલવે ક્રોસિંગ નં. 07 બંધ રહેશે.

પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝનના જખવાડા સ્ટેશન પર ઇન્ટરલોકિંગ કાર્ય થવાના કારણે કેટલીક ટ્રેનને સંપૂર્ણ રદ કરવામાં આવી છે. તો કેટલીક ટ્રેનના રુટ આંશિક રદ કરવામાં આવ્યા છે. તો કેટલીક ટ્રેનને ડાયવર્ટ કરવામાં આવી છે. જેની વિગતો નીચે મુજબ છે.

સંપૂર્ણ રદ કરાયેલી ટ્રેનો

19 જાન્યુઆરીની ટ્રે નં. 19119 અમદાવાદ-સોમનાથ એક્સપ્રેસ 19 જાન્યુઆરીની ટ્રેન નં. 09459 અમદાવાદ-વિરમગામ મેમુ સ્પેશિયલ 19 જાન્યુઆરીની ટ્રેન નં. 22959 વડોદરા-જામનગર ઈન્ટરસિટી એક્સપ્રેસ 19 જાન્યુઆરીની ટ્રેન નં. 19120 સોમનાથ-અમદાવાદ એક્સપ્રેસ 20 જાન્યુઆરીની ટ્રેન નં. 09460 વિરમગામ – અમદાવાદ મેમુ સ્પેશિયલ 20 જાન્યુઆરીની ટ્રેન નં. 22960 જામનગર – વડોદરા ઈન્ટરસિટી એક્સપ્રેસ

આંશિક રીતે રદ કરાયેલી ટ્રેન

ટ્રેન નંબર 19320 ઇન્દોર-વેરાવળ એક્સપ્રેસ 18 જાન્યુઆરી ના રોજ અમદાવાદ સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે અને અમદાવાદ અને વેરાવળ વચ્ચે આંશિક રીતે રદ રહેશે. ટ્રેન નંબર 19319 વેરાવળ – ઇન્દોર એક્સપ્રેસ 19 જાન્યુઆરી અમદાવાદ સ્ટેશનથી શરૂ હશે અને વેરાવળ અને અમદાવાદ વચ્ચે આંશિક રીતે રદ રહેશે.

તો કેટલીલ ટ્રેન ડાયવર્ટ પણ કરાઈ

19 જાન્યુઆરીની ટ્રેન નંબર 14312 ભુજ-બરેલી એક્સપ્રેસ તેના નિર્ધારિત રૂટ સામાખિયાળી-ચાંદલોડિયા-પાલનપુરને બદલે રૂપાંતરિત રૂટ વિરમગામ-કટોસણ રોડ-મહેસાણા થઈને દોડશે. તો આ તરફ 21 અને 22 જાન્યુઆરીના રોજ આદરજ મોતી-ગાંધીનગર વચ્ચે આવેલ રેલવે ક્રોસિંગ નં. 07 બંધ રહેશે. અમદાવાદ ડિવિઝન પર આદરજ મોતી-ગાંધીનગર રેલવે સેક્શન વચ્ચે (આદરજ મોતી દેવ યાર્ડ) સ્થિત રેલવે ક્રોસિંગ નં. 07 કિમી (8/3-4) રિપેરીંગ કામ માટે 21 જાન્યુઆરી 2022 ના રોજ સવારે 08:00 થી 22 જાન્યુઆરી ના રોજ 20:00 કલાક (કુલ બે દિવસ) સુધી બંધ રહેશે.આ રસ્તાનો ઉપયોગ કરનારાઓ આ સમયગાળા દરમિયાન કલોલ-આદરજ મોતી વચ્ચે સ્થિત રેલવે ક્રોસિંગ નં, 06 નો ઉપયોગ કરી શકે છે.

આ પણ વાંચો-

Kutch: રાજ્યમંત્રી દેવુસિંહ ચૌહાણે વિવિધ કાર્યક્રમમાં હાજરી આપી, કહ્યુ કચ્છવાસીઓની માગ પુરી કરવા પ્રયત્નશીલ

આ પણ વાંચો-

Rajkot: મહિલા કોન્સ્ટેબલે સિવિલ હોસ્પિટલમાં બ્રધરને લાફો માર્યો, હોસ્પિટલ સ્ટાફ હડતાળ પર ઉતરી ગયો

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">