રાજ્યમાં આઈસ્ક્રીમ અને કોલ્ડ્રીંક્સ લઈને મહત્વનો નિર્ણય, આ તારીખથી થઈ શકશે વેચાણ

ગુજરાતમાં કોરોના વાઈરસના લીધે કડક લોકડાઉનનું પાલન કરાવવામાં આવી રહ્યું છે.  માત્ર એવી વસ્તુઓનું વેચાણ કરી શકાય છે કે જેને સરકારે મંજૂરી આપી છે. મોટેભાગે જીવન જરૂરિયાતની વસ્તુઓનું વેચાણ થાય છે. જો કે કેન્દ્ર સરકારના ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરીટી ઓફ ઈન્ડિયાએ કોલ્ડ ડ્રિંક્સ, આઈસ્ક્રીમ અને ફ્રોઝન ફૂડ જેવી ખાદ્ય વસ્તુઓને મંજૂરી આપી દીધી છે.  […]

રાજ્યમાં આઈસ્ક્રીમ અને કોલ્ડ્રીંક્સ લઈને મહત્વનો નિર્ણય, આ તારીખથી થઈ શકશે વેચાણ
Follow Us:
Gautam Parmar
| Edited By: | Updated on: Sep 29, 2020 | 11:43 AM

ગુજરાતમાં કોરોના વાઈરસના લીધે કડક લોકડાઉનનું પાલન કરાવવામાં આવી રહ્યું છે.  માત્ર એવી વસ્તુઓનું વેચાણ કરી શકાય છે કે જેને સરકારે મંજૂરી આપી છે. મોટેભાગે જીવન જરૂરિયાતની વસ્તુઓનું વેચાણ થાય છે. જો કે કેન્દ્ર સરકારના ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરીટી ઓફ ઈન્ડિયાએ કોલ્ડ ડ્રિંક્સ, આઈસ્ક્રીમ અને ફ્રોઝન ફૂડ જેવી ખાદ્ય વસ્તુઓને મંજૂરી આપી દીધી છે.  આ વસ્તુઓથી કોરોના વાઈરસનું સંક્રમણ ના થતું હોવાથી મંજૂરી આપવામાં આવી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આજનું રાશિફળ તારીખ 08-09-2024
રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત

આ પણ વાંચો : જાણો 15મેથી અમદાવાદમાં શું શું શરુ થશે અને કઈ કઈ રહેશે શરત? સરકારે કર્યો આ મહત્વનો નિર્ણય

ગુજરાતને પણ મંજૂરી આપવામાં આવી છે અને લોકડાઉનમાં આઈસ્ક્રીમ અને ઠંડા પીણીનું વેચાણ થઈ શકશે. ફૂડ અને ડ્રગ વિભાગે આ અંગે મંજૂરી આપી દીધી છે અને તેના લીધે 17મે પછી તેની મજા માણી શકશો. 17મે બાદ આઈસ્ક્રીમ અને કોલ્ડ્રીંક્સના વિતરકોને મંજૂરી આપવામાં આવશે. તમામ જિલ્લા કલેક્ટરને લેખિતમાં આ નિર્ણય વિશે જાણ કરવામાં આવી છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">