વડોદરાના વાઘોડિયા તાલુકામાં પાણીની તંગીથી લોકો પરેશાન, ગામથી દૂર કોતરમાં વીરડા ખોદીને ભરે છે ગંદુ પણી, જુઓ આ VIDEO
વડોદરાના વાઘોડિયા તાલુકામાં પાણીની તંગીથી લોકો પરેશાન છે. ગોરજ ગ્રામ પંચાયતના પોપડીયાપુરા ગામે લોકો 1 કિલોમીટર દૂર કોતરમાં વીરડા ખોદીને પાણી ભરે છે. ગંદુ અને ડહોળુ પાણી હોવા છતાં ગ્રામજનો ન છૂટકે પીવા માટે ઉપયોગ કરે છે. જેના લીધે બાળકો બિમારીનો ભોગ પણ બને છે. 400 લોકોની વસતી ધરાવતા પોપડીયાપુરા ગામમાં પંપ અને પાણીની ટાંકી […]
![વડોદરાના વાઘોડિયા તાલુકામાં પાણીની તંગીથી લોકો પરેશાન, ગામથી દૂર કોતરમાં વીરડા ખોદીને ભરે છે ગંદુ પણી, જુઓ આ VIDEO](https://images.tv9gujarati.com/wp-content/uploads/2019/05/virdo.jpg?w=1280)
પ્રતિકાત્મક તસવીર
વડોદરાના વાઘોડિયા તાલુકામાં પાણીની તંગીથી લોકો પરેશાન છે. ગોરજ ગ્રામ પંચાયતના પોપડીયાપુરા ગામે લોકો 1 કિલોમીટર દૂર કોતરમાં વીરડા ખોદીને પાણી ભરે છે. ગંદુ અને ડહોળુ પાણી હોવા છતાં ગ્રામજનો ન છૂટકે પીવા માટે ઉપયોગ કરે છે. જેના લીધે બાળકો બિમારીનો ભોગ પણ બને છે. 400 લોકોની વસતી ધરાવતા પોપડીયાપુરા ગામમાં પંપ અને પાણીની ટાંકી છે પરંતુ પાણી આવતું જ નથી.
આજનું રાશિફળ તારીખ : 27-07-2024
રેલવેએ 5 વંદે ભારત ટ્રેન આપી ભેટ, ટૂંક સમયમાં પાટા પર દોડશે
પાકિસ્તાની મહિલાએ મનાવ્યો તલાકનો જશ્ન, ખુલ્લેઆમ કર્યું આ કામ, જુઓ
સરકારી કંપનીનો શેર એક મહિનામાં 120% વધ્યો... હવે BSE-NSE એ જવાબો માંગ્યા
સવારે ખાલી પેટે 1 ચમચી ઘી પીવાથી થાય છે ગજબનો ફાયદો
શું તમને પણ કરોડરજ્જુમાં દુખાવો થાય છે ? તો અજમાવો આ ઉપાય
ગામમાં લગ્ન કે મરણ પ્રસંગે પાણીની જરૂરિયાત વધારે હોય ત્યારે લોકો ચિંતામાં મૂકાઈ જાય છે. સરકારી તંત્ર વહેલી તકે પોપડીયા પુરાની પાણીની સમસ્યાનો યોગ્ય ઉકેલ લાવે તેવી લોકોની માગણી છે.વારંવાર વહીવટીતંત્રને જાણ કરવા અને રજૂઆત કરવા છતાં અધિકારીઓ ગામ પર આવીને કાર્યવાહી કરી જાય છે. કેટલીકવાર અધિકારીઓ આવીને પાણીનો પંપ ચાલુ કરીને જાય છે પરંતુ બે દિવસમાં પંપમાં પાણી આવતું બંધ થઈ જાય છે.