વડોદરાના વાઘોડિયા તાલુકામાં પાણીની તંગીથી લોકો પરેશાન, ગામથી દૂર કોતરમાં વીરડા ખોદીને ભરે છે ગંદુ પણી, જુઓ આ VIDEO

વડોદરાના વાઘોડિયા તાલુકામાં પાણીની તંગીથી લોકો પરેશાન છે. ગોરજ ગ્રામ પંચાયતના પોપડીયાપુરા ગામે લોકો 1 કિલોમીટર દૂર કોતરમાં વીરડા ખોદીને પાણી ભરે છે. ગંદુ અને ડહોળુ પાણી હોવા છતાં ગ્રામજનો ન છૂટકે પીવા માટે ઉપયોગ કરે છે. જેના લીધે બાળકો બિમારીનો ભોગ પણ બને છે. 400 લોકોની વસતી ધરાવતા પોપડીયાપુરા ગામમાં પંપ અને પાણીની ટાંકી […]

વડોદરાના વાઘોડિયા તાલુકામાં પાણીની તંગીથી લોકો પરેશાન, ગામથી દૂર કોતરમાં વીરડા ખોદીને ભરે છે ગંદુ પણી, જુઓ આ VIDEO
પ્રતિકાત્મક તસવીર
Follow Us:
| Updated on: May 31, 2019 | 5:15 AM

વડોદરાના વાઘોડિયા તાલુકામાં પાણીની તંગીથી લોકો પરેશાન છે. ગોરજ ગ્રામ પંચાયતના પોપડીયાપુરા ગામે લોકો 1 કિલોમીટર દૂર કોતરમાં વીરડા ખોદીને પાણી ભરે છે. ગંદુ અને ડહોળુ પાણી હોવા છતાં ગ્રામજનો ન છૂટકે પીવા માટે ઉપયોગ કરે છે. જેના લીધે બાળકો બિમારીનો ભોગ પણ બને છે. 400 લોકોની વસતી ધરાવતા પોપડીયાપુરા ગામમાં પંપ અને પાણીની ટાંકી છે પરંતુ પાણી આવતું જ નથી.

આ પણ વાંચો: વડાપ્રધાન સહિત 58 પ્રધાનોની શપથવિધિ બાદ આજે નવી સરકારની પ્રથમ કેબિનેટ બેઠક, આજે નક્કી થશે કોને કયું ખાતું મળશે?

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

ગામમાં લગ્ન કે મરણ પ્રસંગે પાણીની જરૂરિયાત વધારે હોય ત્યારે લોકો ચિંતામાં મૂકાઈ જાય છે. સરકારી તંત્ર વહેલી તકે પોપડીયા પુરાની પાણીની સમસ્યાનો યોગ્ય ઉકેલ લાવે તેવી લોકોની માગણી છે.વારંવાર વહીવટીતંત્રને જાણ કરવા અને રજૂઆત કરવા છતાં અધિકારીઓ ગામ પર આવીને કાર્યવાહી કરી જાય છે. કેટલીકવાર અધિકારીઓ આવીને પાણીનો પંપ ચાલુ કરીને જાય છે પરંતુ  બે દિવસમાં પંપમાં પાણી આવતું બંધ થઈ જાય છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">