AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

હાર્દિક પટેલ અને ધારાસભ્ય જિગ્નેશ મેવાણીનો મનરેગા યોજના સામે મોરચો,બનાસકાંઠા જિલ્લાનાં 300 કરતા વધારે ગામમાં મનરેગા યોજનામાં મોટું કૌભાંડ ચાલી રહ્યું હોવાનો આક્ષેપ

ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ અને વડગામના અપક્ષના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ મનરેગા યોજનાને લઈને મોરચો માંડ્યો છે. બનાસકાંઠા જિલ્લામાં મનરેગા યોજનામાં મોટું કૌભાંડ ચાલી રહ્યું હોવાનો બંનેએ આક્ષેપ કર્યો છે. કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલનું કહેવું છે કે બનાસકાંઠા જિલ્લામાં જેમણે ક્યાંય પોતાનું નામ નથી લખાવ્યું તેવા લોકોના જોબકાર્ડ બની ગયા છે અને બારોબાર […]

હાર્દિક પટેલ અને ધારાસભ્ય જિગ્નેશ મેવાણીનો મનરેગા યોજના સામે મોરચો,બનાસકાંઠા જિલ્લાનાં 300 કરતા વધારે ગામમાં મનરેગા યોજનામાં મોટું કૌભાંડ ચાલી રહ્યું હોવાનો આક્ષેપ
http://tv9gujarati.in/hardik-patel-and…r-ne-lai-aakshep/
| Updated on: Aug 01, 2020 | 11:14 AM
Share

ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ અને વડગામના અપક્ષના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ મનરેગા યોજનાને લઈને મોરચો માંડ્યો છે. બનાસકાંઠા જિલ્લામાં મનરેગા યોજનામાં મોટું કૌભાંડ ચાલી રહ્યું હોવાનો બંનેએ આક્ષેપ કર્યો છે. કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલનું કહેવું છે કે બનાસકાંઠા જિલ્લામાં જેમણે ક્યાંય પોતાનું નામ નથી લખાવ્યું તેવા લોકોના જોબકાર્ડ બની ગયા છે અને બારોબાર રૂપિયા ઉપડી ગયા છે. તો વડગામના અપક્ષના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ આક્ષેપ કર્યો છે કે બનાસકાંઠાના એક બાલુન્દ્રા ગામમાં જ 10 કરોડથી વધુનું કૌભાંડ આચરાયું છે. બનાસકાંઠાના 300થી વધુ ગામોમાં કૌભાંડ આચરાયું હોવાનો મેવાણીએ આક્ષેપ કર્યો છે અને આ કૌભાંડમાં અધિકારીઓથી માંડીને મોટા માથાઓની સંડોવણીનો પણ દાવો કર્યો છે.

અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">