GUJARAT : રસીકરણ મહાઅભિયાનનો આજે બીજો તબક્કો શરૂ, કોરોના વૉરિયર્સને રસી અપાશે

GUJARAT : રસીકરણના મહાઅભિયાનનો આજથી બીજો તબક્કો શરૂ થશે. તમામ કેન્દ્રો પર કોરોના વૉરિયર્સને રસી આપવામાં આવશે.

| Updated on: Jan 19, 2021 | 8:04 AM

GUJARAT : રસીકરણના મહાઅભિયાનનો આજથી બીજો તબક્કો શરૂ થશે. તમામ કેન્દ્રો પર કોરોના વૉરિયર્સને રસી આપવામાં આવશે. પ્રથમ તબક્કાની સફળતા બાદ લોકોમાં ઉત્સાહ જોવા મળ્યો છે. આરોગ્યકર્મીઓએ અફવાથી દૂર રહેવાની સલાહ પણ આપી છે. હજુ સુધી રાજ્યમાં ગંભીર આડઅસરની એક પણ ફરિયાદ નહી.

 

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">