AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અમદાવાદમાં કોરોનાનું સંકટ ઘટ્યું?, એન્ટિજન ટેસ્ટમાં 70%નો ઘટાડો અને બેડ 64% ખાલી !

અમદાવાદમાં કોરોના સંકટ ઘટતા ટેસ્ટિંગમાં પણ ઘટાડો થયો છે. એન્ટિજન ટેસ્ટમાં 70 ટકાનો ઘટાડો નોંધાયો છે. મે મહિના પછી પહેલીવાર હોસ્પિટલના 64 ટકા બેડ ખાલી દિવાળી સમયે 102 કિઓસ્ક પર 10 હજાર ટેસ્ટ થતા, હવે માત્ર 3 હજાર ટેસ્ટ થઈ રહ્યા છે. આઈસોલેશનના 68 ટકા બેડ ખાલી છે તો એચડીયુના 65 ટકા, વેન્ટિલેટર સાથેના 57 […]

અમદાવાદમાં કોરોનાનું સંકટ ઘટ્યું?, એન્ટિજન ટેસ્ટમાં 70%નો ઘટાડો અને બેડ 64% ખાલી !
GUJARAT CORONA UPDATE
Pinak Shukla
| Edited By: | Updated on: Dec 17, 2020 | 6:47 PM
Share

અમદાવાદમાં કોરોના સંકટ ઘટતા ટેસ્ટિંગમાં પણ ઘટાડો થયો છે. એન્ટિજન ટેસ્ટમાં 70 ટકાનો ઘટાડો નોંધાયો છે. મે મહિના પછી પહેલીવાર હોસ્પિટલના 64 ટકા બેડ ખાલી દિવાળી સમયે 102 કિઓસ્ક પર 10 હજાર ટેસ્ટ થતા, હવે માત્ર 3 હજાર ટેસ્ટ થઈ રહ્યા છે. આઈસોલેશનના 68 ટકા બેડ ખાલી છે તો એચડીયુના 65 ટકા, વેન્ટિલેટર સાથેના 57 ટકા બેડ ખાલીજોવા મળી રહ્યા છે.

g clip-path="url(#clip0_868_265)">