VIDEO: રાજ્યમાં સિઝનનો કુલ 140.98 ટકા વરસાદ, જાણો રાજ્યના કેટલા જળાશયો થયા પાણીથી છલોછલ

રાજ્યમાં ચાલુ વર્ષે મેઘરાજા મન મૂકીને મહેરબાન થતા સિઝનનો 140.98 ટકા વરસાદ નોંધાયો છે. જેને પગલે રાજ્યના જળાશયો પાણીથી છલોછલ ભરાયા છે. રાજ્યના 204 જળાશયોમાં હાલ કુલ સંગ્રહશક્તિના 94.52 ટકા પાણી ભરાયેલું છે. જે ગત વર્ષે માત્ર 54.81 ટકા જેટલુ જ હતુ. તો ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં પણ તેની કુલ જળક્ષમતા 98.26 ટકા […]

VIDEO: રાજ્યમાં સિઝનનો કુલ 140.98 ટકા વરસાદ, જાણો રાજ્યના કેટલા જળાશયો થયા પાણીથી છલોછલ
Follow Us:
| Updated on: Oct 03, 2019 | 9:45 AM

રાજ્યમાં ચાલુ વર્ષે મેઘરાજા મન મૂકીને મહેરબાન થતા સિઝનનો 140.98 ટકા વરસાદ નોંધાયો છે. જેને પગલે રાજ્યના જળાશયો પાણીથી છલોછલ ભરાયા છે. રાજ્યના 204 જળાશયોમાં હાલ કુલ સંગ્રહશક્તિના 94.52 ટકા પાણી ભરાયેલું છે. જે ગત વર્ષે માત્ર 54.81 ટકા જેટલુ જ હતુ. તો ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં પણ તેની કુલ જળક્ષમતા 98.26 ટકા પાણી ભરાયેલુ છે.

આ પણ વાંચો: VIDEO: ઓક્ટોબર મહિનાની આ તારીખ પછી રાજ્યમાંથી ચોમાસુ વિદાય લઈ શકે છે: હવામાન વિભાગ

ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો

આંકડા પ્રમાણે જોઈએ તો રાજ્યના 120 જળાશયો 70થી 100 ટકા ભરાયેલા છે. જ્યારે 17 જળાશયો 50થી 70 ટકા ભરાયેલા છે. તો 12 જળાશયોમાં 25થી 50 ટકા પાણીનો જથ્થો ભરાયેલો છે. જો ઝોન પ્રમાણે જળાશયોમાં રહેલા પાણીના જથ્થાની વાત કરીએ તો સૌથી વધુ દક્ષિણ ગુજરાતના 13 જળાશયોમાં 99.42 ટકા પાણી ભરાયેલું છે. તો મધ્ય ગુજરાતના 17 જળાશયોમાં 98.45 ટકા પાણીનો જથ્થો હાજર છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

સૌરાષ્ટ્રના 139 જળાશયોમાં 91.96 ટકા પાણીનો જથ્થો રહેલો છે. આ તરફ કચ્છના 20 જળાશયોમાં 76.63 ટકા પાણી ભરાયેલું છે. તો સૌથુ ઓછુ ઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં 74.21 ટકા પાણીનો જથ્થો સંગ્રહ થયેલો છે. ચાલુ વર્ષે રાજ્યના જળાશયો છલોછલ થતા રાજ્યમાં આગામી 2 વર્ષ પીવાના અને સિંચાઈના પાણીની સમસ્યા દૂર થઈ છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

પરેશ ધાનાણીએ ઓટો રિક્ષા ચલાવી કોંગ્રેસ માટે માગ્યા મત- જુઓ Video
પરેશ ધાનાણીએ ઓટો રિક્ષા ચલાવી કોંગ્રેસ માટે માગ્યા મત- જુઓ Video
રાહુલ નામના યાનને 20-20 વાર લોન્ચ કર્યું છત્તા લેન્ડ ના થયું-અમિત શાહ
રાહુલ નામના યાનને 20-20 વાર લોન્ચ કર્યું છત્તા લેન્ડ ના થયું-અમિત શાહ
ઘરમાં ઘરમાં 'અનુપમા'થી જાણીતી બનેલી રૂપાલીએ પોરબંદરમાં કર્યો રોડ શો
ઘરમાં ઘરમાં 'અનુપમા'થી જાણીતી બનેલી રૂપાલીએ પોરબંદરમાં કર્યો રોડ શો
ભાણવડના બરડા ડુંગરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ
ભાણવડના બરડા ડુંગરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ
ડીસામાં SRP જવાનો પર હુમલાની ઘટના, ત્રણ શખ્શો સામે નોંધાયો ગુનો, જુઓ
ડીસામાં SRP જવાનો પર હુમલાની ઘટના, ત્રણ શખ્શો સામે નોંધાયો ગુનો, જુઓ
18 દેશના 22 રાજકીય પક્ષોના નેતાઓ ચૂંટણી પ્રક્રિયાને જાણવા ભારત આવ્યા
18 દેશના 22 રાજકીય પક્ષોના નેતાઓ ચૂંટણી પ્રક્રિયાને જાણવા ભારત આવ્યા
હિંમતનગર લૂંટ સાથે ડબલ મર્ડરની ઘટનામાં ત્રણ આરોપીઓને 6 દિવસના રિમાન્ડ
હિંમતનગર લૂંટ સાથે ડબલ મર્ડરની ઘટનામાં ત્રણ આરોપીઓને 6 દિવસના રિમાન્ડ
કોંગ્રેસ આદિવાસીની વિરોધી પાર્ટી - અમિત શાહ
કોંગ્રેસ આદિવાસીની વિરોધી પાર્ટી - અમિત શાહ
માંડવીના નાના આસંબીયા ગામ પાસે પવનચક્કી ધરાશાયી
માંડવીના નાના આસંબીયા ગામ પાસે પવનચક્કી ધરાશાયી
રામ મંદિરના મુદ્દા પર અમિત શાહના કોંગ્રેસ પર પ્રહાર
રામ મંદિરના મુદ્દા પર અમિત શાહના કોંગ્રેસ પર પ્રહાર
g clip-path="url(#clip0_868_265)">