ગુજરાતમાં આગામી 5 દિવસ સુધી સામાન્ય વરસાદની આગાહી,રાજ્યમાં અત્યાર સુધી સિઝનનો 40 ટકા વરસાદ વરસી ચૂક્યો,ઓગસ્ટના પહેલા અઠવાડિયામાં વરસાદી સિસ્ટમ સક્રિય થવાની શક્યતા

છેલ્લા 3 દિવસથી રાજ્યમાં છૂટોછવાયો વરસાદ વરસી રહ્યો છે ત્યારે હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 5 દિવસ સુધી રાજ્યમાં સામાન્ય વરસાદ પડશે. ભારે વરસાદ વરસવાની કોઈ આગાહી નથી. સામાન્ય રીતે ઓગસ્ટ મહિનામાં વરસાદી સિસ્ટમ બનતી હોય છે જેનાથી ગુજરાતને સારો વરસાદ મળતો હોય છે. આ વખતે પણ ઓગસ્ટના પહેલા અઠવાડિયામાં વરસાદી સિસ્ટમ સક્રિય […]

ગુજરાતમાં આગામી 5 દિવસ સુધી સામાન્ય વરસાદની આગાહી,રાજ્યમાં અત્યાર સુધી સિઝનનો 40 ટકા વરસાદ વરસી ચૂક્યો,ઓગસ્ટના પહેલા અઠવાડિયામાં વરસાદી સિસ્ટમ સક્રિય થવાની શક્યતા
http://tv9gujarati.in/gujarat-ma-aagam…em-sakriy-thashe/
Follow Us:
| Updated on: Jul 27, 2020 | 8:07 AM

છેલ્લા 3 દિવસથી રાજ્યમાં છૂટોછવાયો વરસાદ વરસી રહ્યો છે ત્યારે હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 5 દિવસ સુધી રાજ્યમાં સામાન્ય વરસાદ પડશે. ભારે વરસાદ વરસવાની કોઈ આગાહી નથી. સામાન્ય રીતે ઓગસ્ટ મહિનામાં વરસાદી સિસ્ટમ બનતી હોય છે જેનાથી ગુજરાતને સારો વરસાદ મળતો હોય છે. આ વખતે પણ ઓગસ્ટના પહેલા અઠવાડિયામાં વરસાદી સિસ્ટમ સક્રિય થવાની શક્યતા દર્શાવાઈ રહી છે. હવામાન વિભાગના ડિરેક્ટર જયંત સરકારે કહ્યું કે રાજ્યમાં અત્યાર સુધી સિઝનનો 40 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. સૌરાષ્ટ્ર, કચ્છમાં વરસાદની ઘટ નથી પરંતુ ઉત્તર ગુજરાતમાં સામાન્ય ઘટ છે જે ઓગસ્ટમાં પૂરી થઈ શકે છે જોકે ગત વર્ષ કરતા ચાલુ વર્ષે જુલાઈ મહિના સુધીમાં સારો વરસાદ વરસ્યો છે.

Latest News Updates

ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">