ગેરકાયદે અમેરિકા જવામાં જીવનું જોખમઃ ગુજરાતમાંથી ગેરકાયદે અમેરિકા જવા નીકળેલા 6નું તુર્કીમાં ખંડણી માટે અપહરણ

અમેરિકાની સરહદ પાસે કલોલ તાલુકાના ડિંગુચા ગામના 4 લોકોના મોતના સમાચારના પડઘા હજુ શમ્યા નથી ત્યાં ગાંધીનગરના કલોલ તાલુકાના જ એક ગામના બે પરિવારો તુર્કી થઈને યુએસ જતી વખતે ગુમ થયા હોવાનું બહાર આવ્યું છે.

ગેરકાયદે અમેરિકા જવામાં જીવનું જોખમઃ ગુજરાતમાંથી ગેરકાયદે અમેરિકા જવા નીકળેલા 6નું તુર્કીમાં ખંડણી માટે અપહરણ
symbolic image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 26, 2022 | 12:20 PM

અમેરિકાની સરહદ પાસે કલોલ તાલુકાના ડિંગુચા ગામના 4 લોકોના મોતના સમાચારના પડઘા હજુ શમ્યા નથી ત્યાં ગાંધીનગરના કલોલ તાલુકાના જ એક ગામના બે પરિવારો તુર્કી થઈને યુએસ જતી વખતે ગુમ થયા હોવાનું બહાર આવ્યું છે.

ગાંધીનગર પોલીસના જણાવ્યા અનુસાર આ બે પરિવારમાં છ સભ્યો છે. પોલીસના સૂત્રોએ જણાવ્યું કે ગાંધીનગરના કલોલ તાલુકાના એક ગામના બે અલગ-અલગ પટેલ પરિવારો ઈસ્તાંબુલ થઈને અમેરિકા જવા નીકળ્યા હતા. સૂત્રોએ જણાવ્યું હતું કે ઇસ્તંબુલમાં માનવ તસ્કરો દ્વારા તેમનું અપહરણ કરવામાં આવ્યું હતું અને ખંડણી માટે રાખવામાં આવ્યા હતા.

ગાંધીનગર પોલીસના એક અધિકારીએ જણાવ્યું હતું કે, “એક પરિવારમાં તેજસ પટેલ, તેમની પત્ની અલકા અને તેમના પુત્ર દિવ્યાનો સમાવેશ થાય છે.” “બીજા પરિવારના સભ્યો સુરેશ પટેલ, તેમની પત્ની શોભા અને તેમની પુત્રી ફોરમ છે. તેઓ ડિસેમ્બરના છેલ્લા અઠવાડિયે અથવા જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં તેમનું ગામ છોડીને યુએસ જવા નિકળ્યા હતા. અધિકારીએ કહ્યું કે ઈસ્તાંબુલમાં ભારતીય દૂતાવાસને પીડિતોના સંબંધીઓ અને મિત્રો તરફથી અપહરણની ફરિયાદ મળી હતી.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

CID (ક્રાઈમ)ની એક ટીમ આ પરિવારોને કોણે મોકલ્યા અને તેઓ ઈસ્તાંબુલ કેવી રીતે ગયા અને તેઓ કેવી રીતે યુએસ પહોંચવાનો ઈરાદો ધરાવતા હતા તે જાણવાનો પ્રયાસ કરી રહી છે. તપાસ ચાલુ હોવાને કારણે અધિકારીએ ગામનું નામ આપવાનો ઇનકાર કર્યો હતો.

ડિંગુચાના પરિવારને તેમના તાલુકાના એક એજન્ટ દ્વારા મુસાફરી પર રવાના કરવામાં આવ્યા હતા. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે આ જ સંદિગ્ધ ટ્રાવેલ એજન્ટ બંને પરિવારોને ઈસ્તાંબુલ મોકલવામાં સામેલ હોઈ શકે છે.

જગદીશ પટેલ, 35; તેની પત્ની, વૈશાલી, 33; અને તેમના બાળકો વિહંગા, 12, અને ધાર્મિક, 3, કેનેડા-યુએસ બોર્ડર નજીક મૃત હાલતમાં મળી આવ્યા હતા. તેઓ કથિત રીતે ભારતીયોના એક મોટા જૂથથી અલગ થયા હતા જેઓ -35 ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં સરહદ પાર કરીને યુએસ ગયા હતા. તેમના મૃતદેહો કેનેડાની બાજુએ યુએસ બોર્ડરથી માત્ર 10 મીટરના અંતરે મળી આવ્યા હતા.

આ પણ વાંચોઃ Narmada: બનાવટી ડીગ્રી, સર્ટિફિકેટ બનાવનાર મુખ્ય મહિલા આરોપી પકડાઈ, 35 યુનિવર્સિટીની બનાવટી 237 ડીગ્રી જપ્ત

આ પણ વાંચોઃ પાટણની HNGUમાં MBBS કૌભાંડ કેસમાં તત્કાલિન કુલપતિ જે.જે.વોરાને કારોબારી અધ્યક્ષ પદેથી હટાવાયા

Latest News Updates

આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
g clip-path="url(#clip0_868_265)">