કેશુબાપાના નિધનથી છવાયો શોક, રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે પણ શ્રદ્ધાસુમન અર્પણ કરી
ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન કેશુભાઇ પટેલનું 92 વર્ષની વયે અવસાન થયું છે. કેશુભાઈના અવસાનને લઇ એક દિવસના રાજકીય શોકની જાહેરાત કરવામાં આવી છે. જે દરમિયાન ધ્વજ અડધી કાઠીએ ફરકાવવામાં આવશે. આપને જણાવી દઇએ કે કેશુભાઈ સોમનાથ ટ્ર્સ્ટના ટ્રસ્ટી પણ રહી ચૂક્યા છે. ત્યારે રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે પણ કેશુભાઈને શ્રદ્ધાસુમન અર્પણ કરી. તેમની સાથે મુખ્યપ્રધાન વિજય […]
ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન કેશુભાઇ પટેલનું 92 વર્ષની વયે અવસાન થયું છે. કેશુભાઈના અવસાનને લઇ એક દિવસના રાજકીય શોકની જાહેરાત કરવામાં આવી છે. જે દરમિયાન ધ્વજ અડધી કાઠીએ ફરકાવવામાં આવશે. આપને જણાવી દઇએ કે કેશુભાઈ સોમનાથ ટ્ર્સ્ટના ટ્રસ્ટી પણ રહી ચૂક્યા છે. ત્યારે રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે પણ કેશુભાઈને શ્રદ્ધાસુમન અર્પણ કરી. તેમની સાથે મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ પણ હાજર છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો