ગુજરાત કર્મચારી સંકલન સમિતિનો સરકાર વિરુદ્ધ આક્રોશ, સાતમા પગાર પંચ સહિતના પડતર પ્રશ્નો ઉકેલવા માંગ

ગુજરાત રાજ્ય કર્મચારી સંકલન સમિતિએ સાતમા પગાર પંચ સહિતના પડતર મુદ્દાના ઉકેલ માટે સીએમ રૂપાણી અને નાયબ સીએમ નીતિન પટેલને પત્ર લખ્યો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 25, 2021 | 9:46 PM

ગુજરાત(Gujarat)  રાજ્ય કર્મચારી સંકલન સમિતિએ સાતમા પગાર પંચ(7th Pay Commission) નો અમલ અને તેમના પડતર પ્રશ્નોને લઇને સરકાર વિરુદ્ધ રોષ ઠાલવ્યો છે. જેમાં ગુજરાત રાજ્ય કર્મચારી સંકલન સમિતિએ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલને ઉદ્દેશીને પત્ર લખ્યો છે. જેમાં ગુજરાત(Gujarat)  રાજ્ય કર્મચારી સંકલન સમિતિએ જણાવ્યું છે કે જો સરકાર તેમના પડતર પ્રશ્નોનું  નિરાકરણ ઝડપથી નહિ લાવે તો તેમને આંદોલન કરવાની ફરજ પડશે.

ગુજરાત રાજ્ય કર્મચારી સંકલન સમિતિએ મુખ્યમંત્રીને વયનિવૃત્તિ અને મોંઘવારી ભથ્થા અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીને રજુઆત કરી છે.  જેમાં વયનિવૃતિ 58 વર્ષથી 60 વર્ષ કરવા રજુઆત કરાઈ છે.  આની સાથે જ જાન્યુઆરી 2020થી બંધ મોંઘવારી ભથ્થુ ચુકવવાની પણ રજુઆત કરી છે.

ગુજરાત રાજ્ય કર્મચારી સંકલન સમિતિ દ્વારા રાજ્ય સરકાર સામે પોતાની માંગણીઓ પડતર  છે.  જેમાં .કર્મચારીઓની મુખ્ય 4 માંગણીઓ છે.જેમાં એક ફિક્સ પગારનો સુપ્રીમમાં ચાલતો કેસ સરકાર પાછો ખેંચે, એન.પી.એસ .ના સ્થાને જૂની પેંશન યોજના લાગુ કરવામાં આવે અને રાજ્ય કર્મચારીઓને 7માં પગાર પંચ પ્રમાણેના પગાર ભથ્થા લાગુ કરવા અને મોંઘવારી ભથ્થા ના સ્થગિત કરેલા હપ્તા  ઝડપથી ચૂકવે.

Follow Us:
Rajkot : કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણી સામે ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધાઇ
Rajkot : કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણી સામે ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધાઇ
ગુજરાતમાં કાળઝાળ ગરમીની આગાહી, આ જિલ્લાોમાં હીટવેવની સંભાવના
ગુજરાતમાં કાળઝાળ ગરમીની આગાહી, આ જિલ્લાોમાં હીટવેવની સંભાવના
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે જવાબદારીઓ વધશે
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે જવાબદારીઓ વધશે
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
g clip-path="url(#clip0_868_265)">