અમદાવાદ: ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા કોરોનાથી મુક્ત, હોસ્પિટલમાંથી રજા અપાઈ
અમદાવાદના જમાલપુર ખાડિયા વિસ્તારના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ કોરોનાને મ્હાત આપી છે. ખેડાવાલાને SVPમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. ઈમરાન ખેડાવાલાનો રિપોર્ટ નેગેટિવ આવતા હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. ખેડાવાલાએ સ્વસ્થ થયા બાદ પ્લાઝમા ડોનર બનવાની પણ તૈયારી બતાવી છે. ઉલ્લેખનીય છે કે 10 એપ્રિલે ખેડાવાલનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો. Web Stories View more IPL 2024માં […]
અમદાવાદના જમાલપુર ખાડિયા વિસ્તારના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ કોરોનાને મ્હાત આપી છે. ખેડાવાલાને SVPમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. ઈમરાન ખેડાવાલાનો રિપોર્ટ નેગેટિવ આવતા હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. ખેડાવાલાએ સ્વસ્થ થયા બાદ પ્લાઝમા ડોનર બનવાની પણ તૈયારી બતાવી છે. ઉલ્લેખનીય છે કે 10 એપ્રિલે ખેડાવાલનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો