અમદાવાદ: કોંગ્રેસે કરી ‘બંધારણ બચાવો’ કૂચ, કોંગ્રેસના આગેવાનો રહ્યા હાજર
કૉંગ્રેસે 134માં સ્થાપના દિવસે અમદાવાદમાં બંધારણ બચાવો, દેશ બચાવો કૂચ યોજી હતી. અમદાવાદના ગાંધીઆશ્રમથી નારણપુરામાં સરદાર પટેલની પ્રતિમા સુધી કૂચ યોજવામાં આવી. Web Stories View more 3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો […]
કૉંગ્રેસે 134માં સ્થાપના દિવસે અમદાવાદમાં બંધારણ બચાવો, દેશ બચાવો કૂચ યોજી હતી. અમદાવાદના ગાંધીઆશ્રમથી નારણપુરામાં સરદાર પટેલની પ્રતિમા સુધી કૂચ યોજવામાં આવી.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
જેમાં કૉંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, વિપક્ષના નેતા પરેશ ધાનાણી, પ્રભારી રાજીવ સાતવ સહિત મોટી સંખ્યામાં કૉંગ્રેસના આગેવાનો જોડાયા હતા. પ્રદેશ કૉંગ્રેસ પ્રભારી રાજીવ સાતવે ખેડૂતો, બેરોજગારી, નોટબંધીના મુદ્દે મોદી સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. ત્યારે અમિત ચાવડાએ CAA મુદ્દે સરકારને ઘેરી હતી.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો