કલેક્ટરના રિપોર્ટના આધારે ખેડૂતોને વળતર ચૂકવવામાં આવશે: આર.સી.ફળદુ

ખેડૂતોને પાક વીમા ચૂકવણી મુદ્દે રાજ્યના કૃષિ પ્રધાન આર. સી. ફળદુએ મહત્વનું નિવેદન આપ્યું છે. CMના અંગત સચિવ કૈલાશનાથનના અધ્યક્ષ સ્થાને ગુજરાતની 4 વીમા કંપનીના CEO સાથે બેઠક યોજાઈ હતી. જેમાં વીમા કંપનીઓને નુકસાની વળતર આપવા કડક સૂચના આપવામાં આવી છે. કલેક્ટરના રિપોર્ટના આધારે ખેડૂતોને વળતર ચૂકવવામાં આવશે.   Web Stories View more યુઝ કરેલા […]

કલેક્ટરના રિપોર્ટના આધારે ખેડૂતોને વળતર ચૂકવવામાં આવશે: આર.સી.ફળદુ
Follow Us:
| Updated on: Nov 29, 2019 | 10:30 AM

ખેડૂતોને પાક વીમા ચૂકવણી મુદ્દે રાજ્યના કૃષિ પ્રધાન આર. સી. ફળદુએ મહત્વનું નિવેદન આપ્યું છે. CMના અંગત સચિવ કૈલાશનાથનના અધ્યક્ષ સ્થાને ગુજરાતની 4 વીમા કંપનીના CEO સાથે બેઠક યોજાઈ હતી. જેમાં વીમા કંપનીઓને નુકસાની વળતર આપવા કડક સૂચના આપવામાં આવી છે. કલેક્ટરના રિપોર્ટના આધારે ખેડૂતોને વળતર ચૂકવવામાં આવશે.

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">