કલેક્ટરના રિપોર્ટના આધારે ખેડૂતોને વળતર ચૂકવવામાં આવશે: આર.સી.ફળદુ
ખેડૂતોને પાક વીમા ચૂકવણી મુદ્દે રાજ્યના કૃષિ પ્રધાન આર. સી. ફળદુએ મહત્વનું નિવેદન આપ્યું છે. CMના અંગત સચિવ કૈલાશનાથનના અધ્યક્ષ સ્થાને ગુજરાતની 4 વીમા કંપનીના CEO સાથે બેઠક યોજાઈ હતી. જેમાં વીમા કંપનીઓને નુકસાની વળતર આપવા કડક સૂચના આપવામાં આવી છે. કલેક્ટરના રિપોર્ટના આધારે ખેડૂતોને વળતર ચૂકવવામાં આવશે. Web Stories View more યુઝ કરેલા […]
ખેડૂતોને પાક વીમા ચૂકવણી મુદ્દે રાજ્યના કૃષિ પ્રધાન આર. સી. ફળદુએ મહત્વનું નિવેદન આપ્યું છે. CMના અંગત સચિવ કૈલાશનાથનના અધ્યક્ષ સ્થાને ગુજરાતની 4 વીમા કંપનીના CEO સાથે બેઠક યોજાઈ હતી. જેમાં વીમા કંપનીઓને નુકસાની વળતર આપવા કડક સૂચના આપવામાં આવી છે. કલેક્ટરના રિપોર્ટના આધારે ખેડૂતોને વળતર ચૂકવવામાં આવશે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો