સરકારી શિક્ષકોને ચેતવણી! ભૂપેન્દ્રસિંહે શિક્ષણાધિકારીઓ સામે વેદના ઠાલવી, વેતન સામે કામ આપો
આજે ગાંધીનગર ખાતે શિક્ષણપ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ શિક્ષણાધિકારીઓ અને શિક્ષકો સમક્ષ વેદના ઠાલવી હતી. શાળાઓના નબળા પરિણામો અંગે શિક્ષણપ્રધાને કહ્યું કે, નબળું પરિણામ આવે તો મીડિયા સમક્ષ પરિણામ જાહેર કરતા સમયે શું કહેશો? રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો Web Stories View more યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ […]
આજે ગાંધીનગર ખાતે શિક્ષણપ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ શિક્ષણાધિકારીઓ અને શિક્ષકો સમક્ષ વેદના ઠાલવી હતી. શાળાઓના નબળા પરિણામો અંગે શિક્ષણપ્રધાને કહ્યું કે, નબળું પરિણામ આવે તો મીડિયા સમક્ષ પરિણામ જાહેર કરતા સમયે શું કહેશો?
રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
આ ઉપરાંત તેમણે કહ્યું કે, સરકાર તમને વેતન આપે છે. તો સામે એવું કામ પણ આપવું જ પડે. તથા તેમણે ચેતવણી આપતા પણ કહ્યું કે, જો ખાનગી શાળામાં તમે આમ કામ કરો તો તમારી નોકરી જોખમમાં આવી જાય.