કન્ટેન્મેન્ટ ઝોનને લઈને સરકારે બહાર પાડ્યું વધુ એક જાહેરનામું, જાણો નવા નિર્ણય વિશે
સરકારે કોરોના વાઈરસને લઈને હવે સરકારી કચેરીઓ માટે પણ જાહેરનામું બહાર પાડ્યું છે. સરકારના નવા જાહેરનામા મુજબ જે પણ સરકારી કચેરીઓ કન્ટેઈન્મેન્ટ ઝોનમાં આવેલી છે તેને 31મે સુધી બંધ રાખવામાં આવશે. આ ઝોનના કર્મચારીઓ પણ ઓફિસ જઈ શકશે નહીં. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો Web Stories […]
સરકારે કોરોના વાઈરસને લઈને હવે સરકારી કચેરીઓ માટે પણ જાહેરનામું બહાર પાડ્યું છે. સરકારના નવા જાહેરનામા મુજબ જે પણ સરકારી કચેરીઓ કન્ટેઈન્મેન્ટ ઝોનમાં આવેલી છે તેને 31મે સુધી બંધ રાખવામાં આવશે. આ ઝોનના કર્મચારીઓ પણ ઓફિસ જઈ શકશે નહીં.
આ પણ વાંચો : મુંબઈ: ઘરે જવા બાંદ્રા સ્ટેશન પર મજૂરોની મોટી ભીડ, પોલીસે કરવો પડ્યો લાઠીચાર્જ
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો