Somnath: આવતીકાલથી ખુલશે સોમનાથ મંદિર, પાસ દ્વારા મળશે ભક્તોને પ્રવેશ

Somnath :  પ્રથમ જ્યાતિર્લિંગ સોમનાથ મંદિરનાં ભક્તો માટે શુભ ઘડી આવી ગઈ છે, કોરોનાને કારણે છેલ્લાં બે મહિનાથી બંધ રહેલા મંદિરોને રાજ્ય સરકારે (State Government) ગાઈડલાઈન સાથે ખોલવા મંજુરી આપી છે.

Mamta Gadhvi
| Edited By: | Updated on: Jun 10, 2021 | 6:56 PM

Somnath:  પ્રથમ જ્યાતિર્લિંગ સોમનાથ મંદિરના ભક્તો માટે શુભ ઘડી આવી ગઈ છે, કોરોનાને કારણે છેલ્લાં બે મહિનાથી બંધ રહેલા મંદિરોને રાજ્ય સરકારે (State Government) ગાઈડલાઈન સાથે ખોલવા મંજુરી આપી છે. જો કે,ભાવિક ભક્તોએ કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવાનું રહેશે, જેમાં સોશિયલ ડિસ્ટન્સ  જાળવી રાખવું અને માસ્ક પહેરવું ફરજિયાત રહેશે. ભક્તો મહાદેવના દર્શન કરી શકશે, પરંતુ આરતીનો લાભ લઈ શકશે નહીં.

 

કોરોનાની ગાઈડલાઈનને (Corona Guideline)ધ્યાનમાં રાખીને આવતીકાલથી સોમનાથ મંદિર ખુલવાનું છે, ત્યારે સમગ્ર મંદિરને સેનેટાઈઝ કરવામાં આવ્યું છે.  ઉપરાંત પ્રવેશ દ્વાર પર સેનેટાઈઝર (Sanitizer) અને થર્મલ ગનની (Thermal Gun)વ્યવસ્થા કરવામાં આવી છે.

 

 

સોમનાથ મંદિરમાં (Somnath Temple) દર્શન માટે પ્રવેશ પાસ ફરજિયાત લેવાનો રહેશે, જે ઓનલાઈન (online) અને ઓફલાઈન(Ofline) મળી રહેશે. મહાદેવ ભક્તોને માત્ર  દર્શનનો  લાભ મળશે, પરંતુ ભક્તો આરતીનો લાભ લઈ શક્શે નહીં.

 

હાલ સોમનાથ મંદિર ખુલવાથી ભક્તો અને આસપાસનાં વેપારીઓમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. વેપારીઓનું કહેવું છે કે,”છેલ્લાં 61 દિવસોથી મંદિર બંધ રહેવાથી અમને આર્થિક ફટકો પડ્યો છે.” મહત્વપૂર્ણ છે કે,  હવે મંદિર ખુલવાથી આસપાસના વેપારીઓને પણ રાહત થશે.

 

આ પણ વાંચો: Rath Yatra : જગન્નાથ પુરીમાં જ યોજાશે રથયાત્રા,શ્રદ્ધાળુઓને ઉત્સવમાં ભાગ લેવાની મંજૂરી નહિ

Follow Us:
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
g clip-path="url(#clip0_868_265)">