ગીર-સોમનાથ: વડોદરા ઝાલા ગામે ખાનગી કંપનીને ગૌચર જમીનની ફાળવણી, જમીન છીનવાતા ગ્રામજનોમાં રોષ
ગીર-સોમનાથના સુત્રાપાડા જમીનનો વિવાદ સામે આવ્યો છે. વડોદરા ઝાલા ગામે ગૌચર જમીન છે, જે ખાનગી કંપનીને ફાળવી દેવાતા ગ્રામજનોમાં રોષ વ્યાપ્યો છે. પોલીસ બંધોબસ્ત સાથે જમીનનો કબજો લેવામાં આવતા ગ્રામજનોએ વિરોધ કર્યો. Web Stories View more મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન કથાકાર જયા કિશોરીએ જણાવી […]
ગીર-સોમનાથના સુત્રાપાડા જમીનનો વિવાદ સામે આવ્યો છે. વડોદરા ઝાલા ગામે ગૌચર જમીન છે, જે ખાનગી કંપનીને ફાળવી દેવાતા ગ્રામજનોમાં રોષ વ્યાપ્યો છે. પોલીસ બંધોબસ્ત સાથે જમીનનો કબજો લેવામાં આવતા ગ્રામજનોએ વિરોધ કર્યો.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો