AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ઝગડિયાની આરતી ઈન્ડસ્ટ્રીઝમાં ગેસ લીકેજથી દોડધામ, ગેસ લીકેજની તપાસ કરવા દોડ્યુ તંત્ર

  ઝઘડિયા જીઆઇડીસીની આરતી ઈન્ડસ્ટ્રીઝમાં ગેસ લીકેજથી દોડધામ મચી હતી. એનીલીન ગેસ ગળતર ઉપર કાબુ મેળવી લેવાયો હતો. પરંતુ ગેસની સામાન્ય અસર સ્થાનિકોએ અનુભવી હતી. આરતી ઇન્ડસ્ટ્રીઝના પ્લાન્ટમાં બેચ પ્રોસેસ બાદ કેમિકલ ટેન્કમાં લોડ કરાઈ રહ્યું હતું ત્યારે અચાનક ગેસ ગળતર થયો હતો. એનીલીંગ ગેસ લીક થવાના કારણે પ્લાન્ટમાં કામદારોને સલામત સ્થળે ખસેડી ફાયર બ્રિગેડને […]

ઝગડિયાની આરતી ઈન્ડસ્ટ્રીઝમાં ગેસ લીકેજથી દોડધામ, ગેસ લીકેજની તપાસ કરવા દોડ્યુ તંત્ર
Ankit Modi
| Edited By: | Updated on: Sep 18, 2020 | 3:42 PM
Share

ઝઘડિયા જીઆઇડીસીની આરતી ઈન્ડસ્ટ્રીઝમાં ગેસ લીકેજથી દોડધામ મચી હતી. એનીલીન ગેસ ગળતર ઉપર કાબુ મેળવી લેવાયો હતો. પરંતુ ગેસની સામાન્ય અસર સ્થાનિકોએ અનુભવી હતી.

આરતી ઇન્ડસ્ટ્રીઝના પ્લાન્ટમાં બેચ પ્રોસેસ બાદ કેમિકલ ટેન્કમાં લોડ કરાઈ રહ્યું હતું ત્યારે અચાનક ગેસ ગળતર થયો હતો. એનીલીંગ ગેસ લીક થવાના કારણે પ્લાન્ટમાં કામદારોને સલામત સ્થળે ખસેડી ફાયર બ્રિગેડને મદદનો કોલ અપાયો હતો. ગેસના કારણે સ્થાનિકોએ આંખ અને શ્વાસમાં બળતરાની તકલીફ અનુભવી હતી.  જોકે અસર ગંભીર સ્તરે અને મોટા વિસ્તારમાં અનુભવાઈ ન હતી. બનાવ સંદર્ભે જીપીસીબી , ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ અને પોલીસ વિભાગે સ્વતંત્ર તપાસ શરુ કરી છે

આ પણ વાંચોઃઆફ્રિક્રામાં મૂળ ભરૂચના વતનીઓ ઉપર હિંસક હુમલાથી ચિંતીત પરિવારજનોએ કલેકટરને આપ્યુ આવેદનપત્ર

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Follow Us
ભગવાન જગન્નાથજીના ત્રણેય રથનું મંદિર પરિસરમાં આગમન
ભગવાન જગન્નાથજીના ત્રણેય રથનું મંદિર પરિસરમાં આગમન
જો પાકિસ્તાનમાં હોત તો તારું અપહરણ કરી લેત..., જુઓ Video
જો પાકિસ્તાનમાં હોત તો તારું અપહરણ કરી લેત..., જુઓ Video
વેજ બિરીયાનીને બદલે રેસ્ટોરન્ટે નોન વેજ બિરીયાની મોકલ્યાનો આક્ષેપ
વેજ બિરીયાનીને બદલે રેસ્ટોરન્ટે નોન વેજ બિરીયાની મોકલ્યાનો આક્ષેપ
આજનું રાશિફળ: 15 જુલાઈએ કઈ રાશિએ રાખવી પડશે સાવધાની?
આજનું રાશિફળ: 15 જુલાઈએ કઈ રાશિએ રાખવી પડશે સાવધાની?
ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટને લઈને આવ્યા સૌથી 'મોટા સમાચાર'
ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટને લઈને આવ્યા સૌથી 'મોટા સમાચાર'
રાજુલાના મોટા આગરિયા ગામે ત્રણ સિંહના આંટાફેરાથી ગામલોકોમાં ફફડાટ
રાજુલાના મોટા આગરિયા ગામે ત્રણ સિંહના આંટાફેરાથી ગામલોકોમાં ફફડાટ
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી વરસાદની 'નવી આગાહી'
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી વરસાદની 'નવી આગાહી'
ગુજરાત હાઇકોર્ટ અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસનો 2223 પાનાનો ચુકાદો આપ્યો
ગુજરાત હાઇકોર્ટ અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસનો 2223 પાનાનો ચુકાદો આપ્યો
અંબાજીમાં દાનની ચોરી મામલે ચિરાગ ઠાકોર સહિત ત્રણની ધરપકડ
અંબાજીમાં દાનની ચોરી મામલે ચિરાગ ઠાકોર સહિત ત્રણની ધરપકડ
શ્વાન દીપડા સામે લડી ત્રણ યુવાનોનો બચાવ્યો જીવ
શ્વાન દીપડા સામે લડી ત્રણ યુવાનોનો બચાવ્યો જીવ
g clip-path="url(#clip0_868_265)">