AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

આફ્રિક્રામાં મૂળ ભરૂચના વતનીઓ ઉપર હિંસક હુમલાથી ચિંતીત પરિવારજનોએ કલેકટરને આપ્યુ આવેદનપત્ર

  આફ્રિકાના દેશોમાં અસલામત ભારતીયોની સુરક્ષા માટે અસરકારક પગલાં ભરવાની માંગ સાથે મુસ્લિમો ભરૂચ જિલ્લા કલેકટર કચેરીએ પહોંચ્યા હતા. ભરૂચ જિલ્લાના વતનીઓ ઉપર લૂંટના ઇરાદે હુમલાના મહિનામાં ત્રણ બનાવથી ભારતમાં રહેતા લોકો વિદેશમાં સ્થાયી તેમના પરિવારજનોની સલામતીને લઈ ચિંતિત બન્યા છે. રોજગારી માટે આફ્રિકામાં સ્થાયી થયેલાં ગુજરાતીઓ પર વધી રહેલાં હુમલાના વિરોધમાં  પ્લે કાર્ડ અને […]

આફ્રિક્રામાં મૂળ ભરૂચના વતનીઓ ઉપર હિંસક હુમલાથી ચિંતીત પરિવારજનોએ કલેકટરને આપ્યુ આવેદનપત્ર
Ankit Modi
| Edited By: | Updated on: Sep 18, 2020 | 3:54 PM
Share

આફ્રિકાના દેશોમાં અસલામત ભારતીયોની સુરક્ષા માટે અસરકારક પગલાં ભરવાની માંગ સાથે મુસ્લિમો ભરૂચ જિલ્લા કલેકટર કચેરીએ પહોંચ્યા હતા. ભરૂચ જિલ્લાના વતનીઓ ઉપર લૂંટના ઇરાદે હુમલાના મહિનામાં ત્રણ બનાવથી ભારતમાં રહેતા લોકો વિદેશમાં સ્થાયી તેમના પરિવારજનોની સલામતીને લઈ ચિંતિત બન્યા છે. રોજગારી માટે આફ્રિકામાં સ્થાયી થયેલાં ગુજરાતીઓ પર વધી રહેલાં હુમલાના વિરોધમાં  પ્લે કાર્ડ અને બેનર સાથે આફ્રિકા ખંડમાં વસતા ભારતીયોની સુરક્ષા માટે પગલાં ભરવાની માંગ કરી હતી.

દક્ષિણ આફ્રિકામાં સ્થાયી ભારતીયો પૈકી ગુજરાતીઓ વેપાર સાથે જોડાયેલા છે. નિગ્રો લુંટારૂઓ આ વેપારીઓને નિશાન બનાવી રહયાં છે. લૂંટારુઓ એટલા ઘાતકી છે કે ફાયરિંગ કરી હત્યા કરી નાખતા પણ ખચકાતા નથી. ભરૂચ જિલ્લાના મૂળ વતનીઓ ઉપર એક મહિનામાં જનીન સિટીમાં એક અને વેન્ડાસીટીમાં હુમલાની બે મળી હુમલાની ત્રણ ઘટનાઓ બની છે.

આફ્રિકામાં વસતા ભારતીયોના પરિવારજનો સ્વજનોની સલામતીને લઈ ચિંતિત બન્યા છે. જેમના દ્વારા ચીમકી અપાઈ છે કે આફ્રિકન સરકાર ભારતીયોના રક્ષણ માટે પગલાં નહિ ભરે તો તેઓ મુંબઇ ખાતે આવેલી આફ્રિકન એમ્બેસીની બહાર ધરણા કરશે

આ પણ વાંચોઃજાણો, પાણી ક્યારે પીવું ? ક્યારે ન પીવું ? કેવું પીવું ? કેટલું પીવું ? કેવી રીતે પીવું ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
g clip-path="url(#clip0_868_265)">