AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

આફ્રિક્રામાં મૂળ ભરૂચના વતનીઓ ઉપર હિંસક હુમલાથી ચિંતીત પરિવારજનોએ કલેકટરને આપ્યુ આવેદનપત્ર

  આફ્રિકાના દેશોમાં અસલામત ભારતીયોની સુરક્ષા માટે અસરકારક પગલાં ભરવાની માંગ સાથે મુસ્લિમો ભરૂચ જિલ્લા કલેકટર કચેરીએ પહોંચ્યા હતા. ભરૂચ જિલ્લાના વતનીઓ ઉપર લૂંટના ઇરાદે હુમલાના મહિનામાં ત્રણ બનાવથી ભારતમાં રહેતા લોકો વિદેશમાં સ્થાયી તેમના પરિવારજનોની સલામતીને લઈ ચિંતિત બન્યા છે. રોજગારી માટે આફ્રિકામાં સ્થાયી થયેલાં ગુજરાતીઓ પર વધી રહેલાં હુમલાના વિરોધમાં  પ્લે કાર્ડ અને […]

આફ્રિક્રામાં મૂળ ભરૂચના વતનીઓ ઉપર હિંસક હુમલાથી ચિંતીત પરિવારજનોએ કલેકટરને આપ્યુ આવેદનપત્ર
Ankit Modi
| Edited By: | Updated on: Sep 18, 2020 | 3:54 PM
Share

આફ્રિકાના દેશોમાં અસલામત ભારતીયોની સુરક્ષા માટે અસરકારક પગલાં ભરવાની માંગ સાથે મુસ્લિમો ભરૂચ જિલ્લા કલેકટર કચેરીએ પહોંચ્યા હતા. ભરૂચ જિલ્લાના વતનીઓ ઉપર લૂંટના ઇરાદે હુમલાના મહિનામાં ત્રણ બનાવથી ભારતમાં રહેતા લોકો વિદેશમાં સ્થાયી તેમના પરિવારજનોની સલામતીને લઈ ચિંતિત બન્યા છે. રોજગારી માટે આફ્રિકામાં સ્થાયી થયેલાં ગુજરાતીઓ પર વધી રહેલાં હુમલાના વિરોધમાં  પ્લે કાર્ડ અને બેનર સાથે આફ્રિકા ખંડમાં વસતા ભારતીયોની સુરક્ષા માટે પગલાં ભરવાની માંગ કરી હતી.

દક્ષિણ આફ્રિકામાં સ્થાયી ભારતીયો પૈકી ગુજરાતીઓ વેપાર સાથે જોડાયેલા છે. નિગ્રો લુંટારૂઓ આ વેપારીઓને નિશાન બનાવી રહયાં છે. લૂંટારુઓ એટલા ઘાતકી છે કે ફાયરિંગ કરી હત્યા કરી નાખતા પણ ખચકાતા નથી. ભરૂચ જિલ્લાના મૂળ વતનીઓ ઉપર એક મહિનામાં જનીન સિટીમાં એક અને વેન્ડાસીટીમાં હુમલાની બે મળી હુમલાની ત્રણ ઘટનાઓ બની છે.

આફ્રિકામાં વસતા ભારતીયોના પરિવારજનો સ્વજનોની સલામતીને લઈ ચિંતિત બન્યા છે. જેમના દ્વારા ચીમકી અપાઈ છે કે આફ્રિકન સરકાર ભારતીયોના રક્ષણ માટે પગલાં નહિ ભરે તો તેઓ મુંબઇ ખાતે આવેલી આફ્રિકન એમ્બેસીની બહાર ધરણા કરશે

આ પણ વાંચોઃજાણો, પાણી ક્યારે પીવું ? ક્યારે ન પીવું ? કેવું પીવું ? કેટલું પીવું ? કેવી રીતે પીવું ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Follow Us
સુરતમાં પૂરથી અસરગ્રસ્ત થયેલા નાગરિકો માટે સરકારે જાહેર કર્યુ રાહત પેક
સુરતમાં પૂરથી અસરગ્રસ્ત થયેલા નાગરિકો માટે સરકારે જાહેર કર્યુ રાહત પેક
ભગવાન જગન્નાથજીના ત્રણેય રથનું મંદિર પરિસરમાં આગમન
ભગવાન જગન્નાથજીના ત્રણેય રથનું મંદિર પરિસરમાં આગમન
જો પાકિસ્તાનમાં હોત તો તારું અપહરણ કરી લેત..., જુઓ Video
જો પાકિસ્તાનમાં હોત તો તારું અપહરણ કરી લેત..., જુઓ Video
વેજ બિરીયાનીને બદલે રેસ્ટોરન્ટે નોન વેજ બિરીયાની મોકલ્યાનો આક્ષેપ
વેજ બિરીયાનીને બદલે રેસ્ટોરન્ટે નોન વેજ બિરીયાની મોકલ્યાનો આક્ષેપ
આજનું રાશિફળ: 15 જુલાઈએ કઈ રાશિએ રાખવી પડશે સાવધાની?
આજનું રાશિફળ: 15 જુલાઈએ કઈ રાશિએ રાખવી પડશે સાવધાની?
ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટને લઈને આવ્યા સૌથી 'મોટા સમાચાર'
ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટને લઈને આવ્યા સૌથી 'મોટા સમાચાર'
રાજુલાના મોટા આગરિયા ગામે ત્રણ સિંહના આંટાફેરાથી ગામલોકોમાં ફફડાટ
રાજુલાના મોટા આગરિયા ગામે ત્રણ સિંહના આંટાફેરાથી ગામલોકોમાં ફફડાટ
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી વરસાદની 'નવી આગાહી'
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી વરસાદની 'નવી આગાહી'
ગુજરાત હાઇકોર્ટ અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસનો 2223 પાનાનો ચુકાદો આપ્યો
ગુજરાત હાઇકોર્ટ અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસનો 2223 પાનાનો ચુકાદો આપ્યો
અંબાજીમાં દાનની ચોરી મામલે ચિરાગ ઠાકોર સહિત ત્રણની ધરપકડ
અંબાજીમાં દાનની ચોરી મામલે ચિરાગ ઠાકોર સહિત ત્રણની ધરપકડ
g clip-path="url(#clip0_868_265)">