ગુજરાતમાં કોરોનાના નવા 1059 કેસ નોંધાયા, એક્ટિવ કેસ 6409એ પહોંચ્યા

ગુજરાતમાં (Gujarat)  કોરોનાના(Corona)  કેસ હજુ યથાવત છે. જેમાં 03 ઓગષ્ટના રોજ કોરોનાના નવા 1059 કેસ નોંધાયા છે. જયારે કોરોનાના એક્ટિવ કેસ 6409એ પહોંચ્યા છે. જેમાં કોરોના રિકવરી રેટ 98.62 ટકા થયો છે. તેમજ આજે 909 દર્દીઓ સાજા થયા છે.

ગુજરાતમાં કોરોનાના નવા 1059 કેસ નોંધાયા, એક્ટિવ કેસ 6409એ પહોંચ્યા
Gujarat Corona Update
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 03, 2022 | 7:50 PM

ગુજરાતમાં (Gujarat)  કોરોનાના(Corona)  કેસ હજુ યથાવત છે. જેમાં 03 ઓગષ્ટના રોજ કોરોનાના નવા 1059 કેસ નોંધાયા છે. જયારે કોરોનાના એક્ટિવ કેસ 6409એ પહોંચ્યા છે. જેમાં કોરોના રિકવરી રેટ 98.62 ટકા થયો છે. તેમજ આજે 909 દર્દીઓ સાજા થયા છે. જેમાં અમદાવાદમાં 320, વડોદરામાં 96, રાજકોટમાં 84, વડોદરામાં 66, સુરત જિલ્લામાં 38, સુરતમાં 36, મહેસાણામાં 35, અમરેલીમાં 31, રાજકોટ જિલ્લામાં 30, ગાંધીનગર જિલ્લામાં 29, ગાંધીનગરમાં 27, સાબરકાંઠામાં 26, પાટણમાં 21, નવસારીમાં 20, જામનગરમાં 19, ભાવનગરમાં 18, આણંદમાં 17, વલસાડમાં 17, દ્વારકામાં 15, મોરબીમાં 13, બનાસકાંઠામાં 12,ભરૂચમાં 12, કચ્છમાં 12, અરવલ્લીમાં 09, પંચમહાલમાં 08, તાપીમાં 08, અમદાવાદ જિલ્લામાં 07, ભાવનગરમાં 06, ગીર સોમનાથમાં 04, મહીસાગરમાં 04, જામનગરમાં 03, જૂનાગઢમાં 03, પોરબંદરમાં 03, સુરેન્દ્રનગરમાં 03, દાહોદમાં 02, જૂનાગઢ જિલ્લામાં 02, બોટાદમાં 01, ડાંગમાં 01 અને ખેડામાં 01 કેસ નોંધાયો છે.

શાળાઓમાં બાળકો માટે માસ્ક ફરજિયાત

કોરોનાના કેસમાં વધવાની સાથે રાજ્ય સરકારની ચિંતા પણ વધારો થયો છે. તેમજ રાજ્યના અનેક જિલ્લાઓમાં કોરોનાના કેસોમાં ઝડપી વધારો થઈ રહ્યો છે. જેમાં અમદાવાદ શહેરમાં રાજ્યના સૌથી વધારે કેસ નોંધાય રહ્યા છે. જેના પગલે હાઈકોર્ટ દ્વારા અત્યારથી જ કોરોનાના વધતાં કેસના પગલે સાવચેતી શરૂ કરી છે. તેમજ લોકોના પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો છે. તેમજ શાળાઓમાં પણ બાળકો માટે માસ્ક ફરજિયાત કરવા પણ જણાવ્યું છે.

કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન
અંબાણી પરિવારની દીકરી ઈશા કરતાં મોંઘા ઘરેણા તો ઘરની વહુ પાસે છે, જાણો કેટલી છે કિંમત
IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ
પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં
એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા

કોરોનાના લક્ષણો ધરાવતા દર્દી મુસાફરી ન કરે

જે લોકોને કોરોનાના લક્ષણો હોય તેવા દર્દીઓએ નૈતિક જવાબદારી સમજીને પર્યટન ન કરે અને ઘરે તેવી અપીલ કરાઇ છે. આ ઉપરાંત લોકોને તાત્કાલિક બૂસ્ટર ડોઝ લેવાની પણ અપીલ કરાઇ છે. કોરોના કારણે દેશ અને દુનિયામાં માનસિક, શારીરિક અને આર્થિક રીતે લોકોને ખુબ નુકશાન થયુ છે. જો સાવચેતી નહીં રાખવામાં આવે તો કોરોના ફરી તબાહી મચાવી શકે છે. તેથી યોગ્ય પગલા લઈ, સાવચેતી રાખવી જરુરી છે.

Latest News Updates

NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
g clip-path="url(#clip0_868_265)">