Gandhinagar : રાજ્યના પ્રાણી કલ્યાણ બોર્ડે એક મહત્વનો નિર્ણય, ડૉગ બ્રિડિંગ અને માર્કેટિંગ વ્યવસાયની નોંધણી કરાવવી પડશે

રાજ્યના પ્રાણી કલ્યાણ બોર્ડે એક મહત્વનો નિર્ણય કર્યો છે. ડૉગ બ્રિડિંગ અને માર્કેટિંગના વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીઓ માટે રજીસ્ટ્રેશન ફરજિયાત કરાયું છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 19, 2021 | 9:33 PM

Gandhinagar : રાજ્યના પ્રાણી કલ્યાણ બોર્ડે એક મહત્વનો નિર્ણય કર્યો છે. ડૉગ બ્રિડિંગ અને માર્કેટિંગના વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીઓ માટે રજીસ્ટ્રેશન ફરજિયાત કરાયું છે. રાજ્યના પ્રાણી કલ્યાણ બોર્ડે ડૉગ બ્રિડિંગ અને માર્કેટિંગની નોંધણી કરતા હવે તમામ વેપારીઓએ 5 હજારની નોંધણી ફી ચૂકવીને રજીસ્ટ્રેશન કરાવવું પડશે. જો વેપારીઓ રજીસ્ટ્રેશન વગર પ્રવૃતિઓ કરશે તો તેમની સામે કડક કાર્યવાહી પણ થઇ શકે છે. અને ગેરકાયદે પ્રવૃતિઓ કરનારાઓનું લાયસન્સ પણ રદ થઇ શકે છે. આવા વેપારીઓ સામે પ્રિવેન્શન ઓફ ક્રુએલ્ટી ટુ એનિમલ્સ એક્ટ હેઠળ કાર્યવાહી થશે. એટલે કે હવે વેપારીઓ રજીસ્ટ્રેશન વગર પેટશોપ નહીં ચલાવી શકે.

 

Follow Us:
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
g clip-path="url(#clip0_868_265)">