Gandhinagar : કલોલમાં કોલેરાથી 40 વર્ષીય મહિલાનું મોત, છેલ્લા 6 દિવસમાં 5 લોકોના મોત

ગાંધીનગરના કલોલમાં (Kalol) કોલેરાનો (Cholera) એ ભરડો લીધો છે. છેલ્લા 6 દિવસમાં 5 લોકોના મોત કોલેરાને કારણે થયા છે. આ સાથે જ કલોલમાં કોલેરાના કેસનો આંકડો 57 પર પહોંચ્યો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 09, 2021 | 7:59 AM

ગાંધીનગરના કલોલમાં (Kalol) કોલેરાનો (Cholera) કહેર યથાવત છે. કોલેરાને કારણે લોકોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. લોકોને પાણીનો સપ્લાય બંધ કરી અને ટેન્કર મારફતે તંત્ર પાણી પહોંચાડી રહ્યું છે. તો બીજી તરફ 10 હજારથી વધુ લોકોની વસ્તી ધરાવતાં આ વિસ્તારમાં ડોર ટુ ડોર સર્વે કરવા માટે તંત્રએ કવાયત હાથ ધરી છે. કલોલ નગર પાલિકાની (Kalol Nagar Palika ) આરોગ્ય ટીમ દ્વારા સર્વે કરવામ આવી રહ્યો છે.

કલોલમાં ઝાડા-ઊલ્ટીના કેસમાં વધુ એક 40 વર્ષીય મહિલાનું મોત થયું છે. પાણીજન્ય રોગચાળો કલોલ મધ્યમાં પણ વકર્યો છે. કોલેરાએ (Cholera) નવા વિસ્તારોને ઝપેટમાં લેવાની શરૂઆત કરી છે. પાણીના નમૂનામાં ચોંકાવનારો ખુલાસો થયો છે. કોલેરાને પગલે રહીશોમાં ફફડાટ મચી જવા પામ્યો છે. છેલ્લાં 6 દિવસ દરમિયાન ઝાડા – ઊલ્ટીને 5 લોકોના મોત નીપજ્યાં છે. કલોલમાં કોલેરાના કેસનો આંકડો 57 પર પહોંચ્યો છે.

Follow Us:
એમ્બ્યુલન્સમાં દર્દી નહીં દારૂની હેરાફેરી ઝડપાઈ
એમ્બ્યુલન્સમાં દર્દી નહીં દારૂની હેરાફેરી ઝડપાઈ
કોંગ્રેસ નેતાઓની આગેવાનીમાં ક્ષત્રિય અસ્મિતા સંમેલન
કોંગ્રેસ નેતાઓની આગેવાનીમાં ક્ષત્રિય અસ્મિતા સંમેલન
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશન મળશે
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશન મળશે
તમારા જિલ્લામાં આજે કાળઝળ ગરમીથી પડશે કે ગરમીથી મળશે રાહત ?
તમારા જિલ્લામાં આજે કાળઝળ ગરમીથી પડશે કે ગરમીથી મળશે રાહત ?
રૂપાલા બાદ રાજામહારાજાઓ વિશે રાહુલ ગાંધીએ કરી વિવાદી ટિપ્પણી- Video
રૂપાલા બાદ રાજામહારાજાઓ વિશે રાહુલ ગાંધીએ કરી વિવાદી ટિપ્પણી- Video
રૂપાલા વિવાદ મુદ્દે TV9 પર બોલ્યા અમિત શાહ
રૂપાલા વિવાદ મુદ્દે TV9 પર બોલ્યા અમિત શાહ
મહેસાણાના કૈયલ ગામે મંદિરમાં ફાટી નીકળી ભયંકર આગ, અફરા-તફરીનો માહોલ
મહેસાણાના કૈયલ ગામે મંદિરમાં ફાટી નીકળી ભયંકર આગ, અફરા-તફરીનો માહોલ
ગોધરામાં અમિત શાહનો ઝંઝાવાતી પ્રચાર, વિપક્ષ પર કર્યા આકરા પ્રહાર video
ગોધરામાં અમિત શાહનો ઝંઝાવાતી પ્રચાર, વિપક્ષ પર કર્યા આકરા પ્રહાર video
ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં મર્ડર, એક જ દિવસમાં હત્યાના બે બનાવ નોંધાયા
ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં મર્ડર, એક જ દિવસમાં હત્યાના બે બનાવ નોંધાયા
અશ્વિની વૈષ્ણવની મોટી જાહેરાત, પોરબંદર રેવલે સ્ટેશન બનશે વર્લ્ડ ક્લાસ
અશ્વિની વૈષ્ણવની મોટી જાહેરાત, પોરબંદર રેવલે સ્ટેશન બનશે વર્લ્ડ ક્લાસ
g clip-path="url(#clip0_868_265)">