Gandhinagar : લો બોલો, નવી શાળાઓ ખોલવાને બદલે જૂની શાળાઓ બંધ કરી દેવાઈ

હાલ ગાંધીનગરમાં (gandhinagar) વિધાનસભાનું  સત્ર ચાલી રહ્યું છે.  વિદ્યાસભા સત્રમાં અનેક સવાલના જવાબ મળી રહ્યા છે. એક બાજુ સરકાર દ્વારા  મફત શિક્ષણ વિષે કહી રહી છે. તો છેલ્લા બે વર્ષમાં સરકારી પ્રાથમિક 286 શાળાઓ બંધ કરવામાં આવી છે.

Charmi Katira
| Edited By: | Updated on: Mar 15, 2021 | 2:16 PM

હાલ ગાંધીનગરમાં (gandhinagar) વિધાનસભાનું  સત્ર ચાલી રહ્યું છે.  વિદ્યાસભા સત્રમાં અનેક સવાલના જવાબ મળી રહ્યા છે. એક બાજુ સરકાર દ્વારા  મફત શિક્ષણ વિષે વાત કહી રહી છે. તો છેલ્લા બે વર્ષમાં સરકારી પ્રાથમિક 286 શાળાઓ બંધ કરવામાં આવી હોવાની વિગત પણ જાહેર કરી છે.

વિદ્યાર્થીઓની સંખ્યા ઓછી હોવાથી શાળા બંધ  કરવામાં આવી છે. સરકારી પ્રાથમિક શાળાઓ બંધ કરવાથી 559 શિક્ષકો ફાજલ પડ્યાં છે.  કોંગ્રેસ ધારાસભ્યના અનિલ જોષીયરાના લેખિત પ્રશ્ન અંગે સરકારે જવાબ આપ્યો છે.

Follow Us:
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
g clip-path="url(#clip0_868_265)">