કલોલમાં સરકારી અનાજ કૌભાંડ મુદ્દે વધુ 1600 બોરીની ઘટ, અનાજની બોરીમાં ઘઉં અને ચોખા હોવા જોઈએ

પંચમહાલના કલોલમાં સરકારી અનાજ કૌભાંડ મુદ્દે વધુ 1600 બોરી અનાજની ઘટ સામે આવી છે.. અન્ન અને નાગરિક પુરવઠા નિગમે કૌભાંડ મામલે ઓડિટ હાથ ધર્યુ હતું. જે દરમિયાન એક ગોડાઉનમાં સ્થળ તપાસમાં 1600 અનાજની ઘટ નજરે પડી હતી. ગોડાઉનમાં સરકારી અનાજની બોરીમાં ઘઉં અને ચોખા હોવા જોઈએ, તેની બદલે 1600 બોરીમાંથી બાજરી અને જુવાર મળી આવી […]

કલોલમાં સરકારી અનાજ કૌભાંડ મુદ્દે વધુ 1600 બોરીની ઘટ, અનાજની બોરીમાં ઘઉં અને ચોખા હોવા જોઈએ
Follow Us:
| Updated on: Jun 07, 2019 | 7:04 AM

પંચમહાલના કલોલમાં સરકારી અનાજ કૌભાંડ મુદ્દે વધુ 1600 બોરી અનાજની ઘટ સામે આવી છે.. અન્ન અને નાગરિક પુરવઠા નિગમે કૌભાંડ મામલે ઓડિટ હાથ ધર્યુ હતું. જે દરમિયાન એક ગોડાઉનમાં સ્થળ તપાસમાં 1600 અનાજની ઘટ નજરે પડી હતી. ગોડાઉનમાં સરકારી અનાજની બોરીમાં ઘઉં અને ચોખા હોવા જોઈએ, તેની બદલે 1600 બોરીમાંથી બાજરી અને જુવાર મળી આવી હતી.

https://youtu.be/5ikLXkka4HI

આ પણ વાંચોઃ ગુજરાત કોંગ્રેસમાં એક તરફ અલ્પેશ ઠાકોરને લઈ ચર્ચા ચાલી તો બીજી તરફ ધાનાણીએ રાજીનામું આપી દીધુ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024

મહત્વનું છે કે અગાઉ અન્ન અને નાગરિક પુરવઠા નિગમે ઓડિટ કરતા સમગ્ર કૌભાંડ સામે આવ્યું હતું. જેમાં તપાસ દરમિયાન કુલ 16 હજાર ઉપરાંત બોરીની ઘટ હોવાનું ખૂલ્યું હતું. જે અંગે અગાઉ પોલીસ ફરિયાદ પણ નોંધાઈ ચૂકી છે. ત્યારે હવે ફરી ગોડાઉનમાં 1600 બોરીની ઘટ મળી આવતા પુરવઠા વિભાગે તપાસ શરૂ કરી છે.

રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">