પ્રવાસન વિભાગે લીધો મોટો નિર્ણય! કેશોદ-અમદાવાદ વચ્ચે શરૂ થશે પ્લેનની સુવિધા

સોરઠની સુંદરતામાં વધારો થવા જઈ રહ્યો છે. પ્રવાસન વિભાગે મહત્વપૂર્ણ નિર્ણય સોરઠને પ્રવાસન ક્ષેત્રે આગળ લઈ જવાનો કર્યો છે. કેશોદના બંધ પડેલા એરપોર્ટ પર ફરીથી 76 સીટનું પ્લેન ઉડાન ભરશે. માર્ચ મહિનાથી કેશોદ-અમદાવાદ વચ્ચે શરૂ થઈ રહી છે પ્લેનની સુવિધા. આ સત્તાવાર નિર્ણયથી સોરઠના સાસણ, સોમનાથ, જૂનાગઢ આવતા યાત્રીકોને સીધો લાભ મળશે. રોચક VIDEO જોવા […]

પ્રવાસન વિભાગે લીધો મોટો નિર્ણય! કેશોદ-અમદાવાદ વચ્ચે શરૂ થશે પ્લેનની સુવિધા
Follow Us:
Bhavesh Bhatti
| Edited By: | Updated on: Oct 19, 2020 | 12:10 PM

સોરઠની સુંદરતામાં વધારો થવા જઈ રહ્યો છે. પ્રવાસન વિભાગે મહત્વપૂર્ણ નિર્ણય સોરઠને પ્રવાસન ક્ષેત્રે આગળ લઈ જવાનો કર્યો છે. કેશોદના બંધ પડેલા એરપોર્ટ પર ફરીથી 76 સીટનું પ્લેન ઉડાન ભરશે. માર્ચ મહિનાથી કેશોદ-અમદાવાદ વચ્ચે શરૂ થઈ રહી છે પ્લેનની સુવિધા. આ સત્તાવાર નિર્ણયથી સોરઠના સાસણ, સોમનાથ, જૂનાગઢ આવતા યાત્રીકોને સીધો લાભ મળશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો: સુરત: ડીંડોલી વિસ્તારમાં ડમ્પરમાં લાગી આગ! જુઓ VIDEO

Latest News Updates

નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
અમદાવાદ માવા-મીઠાઈ ફરસાણ એસોસિએશનો નવતર પ્રયોગ
અમદાવાદ માવા-મીઠાઈ ફરસાણ એસોસિએશનો નવતર પ્રયોગ
ગાંધીનગરમાં ધર્મ પરિવર્તન કરાવનારા પકડી પાડવાનો હિન્દુ સંગઠનનો દાવો
ગાંધીનગરમાં ધર્મ પરિવર્તન કરાવનારા પકડી પાડવાનો હિન્દુ સંગઠનનો દાવો
અમદાવાદની કેટલીક સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી
અમદાવાદની કેટલીક સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી
ગુજરાતમાં મતદાન માટે વડાપ્રધાન મોદી અને અમિત શાહ આવશે અમદાવાદ
ગુજરાતમાં મતદાન માટે વડાપ્રધાન મોદી અને અમિત શાહ આવશે અમદાવાદ
આ રાશિના જાતકો આજે પૈસાની લેવડ-દેવડમાં વધુ સાવધાની રાખજો
આ રાશિના જાતકો આજે પૈસાની લેવડ-દેવડમાં વધુ સાવધાની રાખજો
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
g clip-path="url(#clip0_868_265)">