જામનગરઃ રાધેક્રિષ્ના એવન્યૂમાં આગ! કોમ્પ્લેક્ષમાં ચાલતા હતા ટ્યુશન ક્લાસ, જુઓ VIDEO

જામનગરમાં રાધેક્રિષ્ના એવન્યૂમાં આગ લાગી હતી. આ કોમ્પ્લેક્ષ જી. જી. હોસ્પિટલ પાસે છે. આગ પહેલા માળે ઓફિસમાં લાગી હતી. આગ લાગી ત્યાં પાસે જ ટ્યુશન ક્લાસ ચાલતા હતા. ટ્યુશન ક્લાસમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પહેલા માળેથી રેસ્ક્યૂ કરાયું. સ્થાનિકો અને પોલીસ જવાનોની મદદથી વિદ્યાર્થીઓને બચાવાયા હતા. આગ લાગવાનું કારણ અકબંધ છે. રોચક VIDEO જોવા માટે TV9Gujartiના […]

જામનગરઃ રાધેક્રિષ્ના એવન્યૂમાં આગ! કોમ્પ્લેક્ષમાં ચાલતા હતા ટ્યુશન ક્લાસ, જુઓ VIDEO
Follow Us:
| Updated on: Mar 03, 2020 | 9:42 AM

જામનગરમાં રાધેક્રિષ્ના એવન્યૂમાં આગ લાગી હતી. આ કોમ્પ્લેક્ષ જી. જી. હોસ્પિટલ પાસે છે. આગ પહેલા માળે ઓફિસમાં લાગી હતી. આગ લાગી ત્યાં પાસે જ ટ્યુશન ક્લાસ ચાલતા હતા. ટ્યુશન ક્લાસમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પહેલા માળેથી રેસ્ક્યૂ કરાયું. સ્થાનિકો અને પોલીસ જવાનોની મદદથી વિદ્યાર્થીઓને બચાવાયા હતા. આગ લાગવાનું કારણ અકબંધ છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો: પુત્રએ જ કરી પિતાની હત્યા! કામ-ધંધો કરવા ઠપકો આપતા કરી હત્યા

Latest News Updates

ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">