જામનગરના ખેડૂતો જણસી વેચવામાં મુશ્કેલી પડતા રોષે ભરાયા, કોરોનાના કારણે માર્કેટિંગ યાર્ડ 10 દિવસ માટે રહેશે બંધ

જામનગરના માર્કેટિંગ યાર્ડ કોરોનાના કારણે 10 દિવસ માટે બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. માર્ચ મહિનાથી લઇ અત્યાર સુધીમાં વારંવાર યાર્ડ બંધ કરવામાં આવતું હોવાનો ખેડૂતોનો આક્ષેપ છે. માર્કેટ યાર્ડ બંધ હોવાના કારણે ખેડૂતોને જણસી વેચવામાં મુશ્કેલી પડતા રોષે ભરાયા છે. તહેવારોના માહોલમાં ખેડૂતોને પૈસાની જરૂર પડી છે, પરંતુ યાર્ડ બંધ હોવાના કારણે પાક વેચાતો […]

જામનગરના ખેડૂતો જણસી વેચવામાં મુશ્કેલી પડતા રોષે ભરાયા, કોરોનાના કારણે માર્કેટિંગ યાર્ડ 10 દિવસ માટે રહેશે બંધ
Follow Us:
| Updated on: Aug 10, 2020 | 2:36 PM

જામનગરના માર્કેટિંગ યાર્ડ કોરોનાના કારણે 10 દિવસ માટે બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. માર્ચ મહિનાથી લઇ અત્યાર સુધીમાં વારંવાર યાર્ડ બંધ કરવામાં આવતું હોવાનો ખેડૂતોનો આક્ષેપ છે. માર્કેટ યાર્ડ બંધ હોવાના કારણે ખેડૂતોને જણસી વેચવામાં મુશ્કેલી પડતા રોષે ભરાયા છે. તહેવારોના માહોલમાં ખેડૂતોને પૈસાની જરૂર પડી છે, પરંતુ યાર્ડ બંધ હોવાના કારણે પાક વેચાતો નથી. જેના કારણે ખેડૂતોને આર્થિક ભીંસનો સામનો કરવો પડે છે. ખેડૂતોનો પાક ખુલ્લા ખેતરોમાં વરસાદમાં પલળીને ખરાબ થઈ જાય તો તેમની પરસેવાની કમાણી પાણીમાં વહી જવાની ભીતિ ખેડૂતોમાં સેવાઇ રહી છે. કોરોનાનો કહેર આખા વિશ્વમાં ફેલાયો છે તો તમામ ધંધા રોજગાર ચાલુ રાખવામાં આવ્યા છે, તો માત્ર માર્કેટિંગ યાર્ડ જ શા માટે બંધ રાખવામાં આવે છે? તેવા અનેક પ્રશ્નો ખેડૂતો દ્વારા સરકારને પૂછવામાં આવી રહ્યા છે.

આ પણ વાંચો: શક્તિ પીઠ અંબાજી મંદિર આ દિવસો દરમિયાન રહેશે બંધ, ભાદરવી પૂનમની પદયાત્રા પર પણ પ્રતિબંધ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Latest News Updates

જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
g clip-path="url(#clip0_868_265)">