બેંકનાં લોકરમાં પણ આવું ?! વડોદરામાં બેંક લોકરમાં રહેલા નાણાં ઉઘઈ ખાઈ ગઇ, ગ્રાહકે કરી વળતરની માગ

Vadodara માં બેંકના લોકરમાં મૂકવામાં આવેલા નાણાં સુરક્ષિત ન હોવાનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં Vadodara માં બેન્ક ઓફ બરોડાની પ્રતાપનગર શાખાના લોકરમાં મુકેલા 2.20 લાખ રૂપિયા ઉધઈ ખાઈ ગઈ હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે

બેંકનાં લોકરમાં પણ આવું ?! વડોદરામાં બેંક લોકરમાં રહેલા નાણાં ઉઘઈ ખાઈ ગઇ, ગ્રાહકે કરી વળતરની માગ
Follow Us:
Chandrakant Kanoja
| Edited By: | Updated on: Jan 22, 2021 | 7:39 AM

Vadodara માં બેંકના લોકરમાં મૂકવામાં આવેલા નાણાં સુરક્ષિત ન હોવાનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં Vadodara માં બેન્ક ઓફ બરોડાની પ્રતાપનગર શાખાના લોકરમાં મુકેલા 2.20 લાખ રૂપિયા ઉધઈ ખાઈ ગઈ હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ ઘટનાની વિગત મુજબ બેન્ક ઓફ બરોડાની પ્રતાપનગર શાખાના લોકરમાં મુકેલા 2.20 લાખ રૂપિયા ઉધઈ ખાઈ ગઈ છે. જેમાં રેહનાબેન કુતુબુદ્દીન ડેસર વાલા એ લોકરમાં મુકેલા નોટોના બન્ડલ ઉધઈ ખાઈ ગઈ હતી. જે અંગે ગ્રાહકે બેંક મેનેજરને ફરિયાદ કરી હતી તેમજ આ અંગે વળતરની પણ માંગ કરી હતી. તેમજ લૉકરમાં રહેલા ગ્રાહકોમાં સામાનની સલામતી અંગે ગંભીર સવાલો ઉભા કર્યા હતા.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

Latest News Updates

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
g clip-path="url(#clip0_868_265)">