AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગુજરાતને 178 દિવસ પુરુ પાડી શકાય એટલુ પાણી, નર્મદાના ઘોડાપૂરમાં દરિયામાં વહી ગયુ

  સરદાર સરોવર નર્મદા ડેમમાંથી સતત ત્રણ દિવસ 10 લાખથી વધુ ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવતા રેવાનાં ધસમસતા નીર અરબી સમુદ્રને મળી રહ્યા છે. એક અંદાજ મુજબ જેટલું પાણી ડેમમાંથી ડાઉન સ્ટ્રિમમાં વહ્યું તે 6.25 કરોડ ગુજરાતીઓની ૬ મહિનાની પાણીની જરૂર પુરી કરી શકે તેટલો હતો. મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં ભારે વરસાદને કારણે ડેમના 23 […]

ગુજરાતને 178 દિવસ પુરુ પાડી શકાય એટલુ પાણી, નર્મદાના ઘોડાપૂરમાં દરિયામાં વહી ગયુ
Ankit Modi
| Edited By: | Updated on: Sep 02, 2020 | 7:11 AM
Share

સરદાર સરોવર નર્મદા ડેમમાંથી સતત ત્રણ દિવસ 10 લાખથી વધુ ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવતા રેવાનાં ધસમસતા નીર અરબી સમુદ્રને મળી રહ્યા છે. એક અંદાજ મુજબ જેટલું પાણી ડેમમાંથી ડાઉન સ્ટ્રિમમાં વહ્યું તે 6.25 કરોડ ગુજરાતીઓની ૬ મહિનાની પાણીની જરૂર પુરી કરી શકે તેટલો હતો. મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં ભારે વરસાદને કારણે ડેમના 23 દરવાજા ખોલી 10 લાખ ક્યુસેક પાણી છોડવું પડ્યું છે.  ૫ દાયકામાં પાંચમી વાર નર્મદાની સપાટી ૩૫ ફૂટે પહોંચતા ૨૦ ગામ અને બે શહેરના લોકો પ્રભાવિત થયા છે. ડેમમાંથી 10 લાખ ક્યુસેક પાણી સતત 24 કલાક છોડવામાં આવ્યું હોવાથી આશરે 2.83 કરોડ લિટર પાણી વહી રહ્યું છે. એક અંદાજ સમુદ્ર તરફ વહેતુ આ જળ ગુજરાતની પ્રજાને 178 દિવસ ચાલે તેટલું મનાય છે જેને પાણી સમુદ્ર ગટગટાવી રહ્યો છે. Water flowed in Ghodapur of Narmada river

નર્મદામાં વહી ગયેલા પાણી અને જરૂરિયાતના આંકડા ઉપર નજર કરીએ તો…

નર્મદા ડેમમાંથી સરેરાશ પ્રતિ સેકન્ડ 2.83 કરોડ લીટર પાણી છોડાયું ગુજરાત : વસ્તી 6.25 કરોડ દૈનિક જરૂરિયાત 13714 MLD 24 કલાકમાં ડેમમાંથી છોડાયું ૨૪.૪૬ લાખ MLD વહી ગયેલા પાણીનો જથ્થો ૧૭૮ દિવસની જરૂરીયાત પુરી કરી શકે તેટલો

Water flowed in Narmada river

સુરતના ખેડૂતોને પાક નુકસાનીની સહાયની કરાઈ ચુકવણી
સુરતના ખેડૂતોને પાક નુકસાનીની સહાયની કરાઈ ચુકવણી
સુરેન્દ્રનગરના MLA પ્રકાશ વરમોરાએ વિવાદી નિવેદન પર કર્યો આ ખૂલાસો
સુરેન્દ્રનગરના MLA પ્રકાશ વરમોરાએ વિવાદી નિવેદન પર કર્યો આ ખૂલાસો
કંડલાના મીઠા પોર્ટ પર મેગા ડિમોલિશન, ₹250 કરોડની જમીન ખુલ્લી કરાઈ
કંડલાના મીઠા પોર્ટ પર મેગા ડિમોલિશન, ₹250 કરોડની જમીન ખુલ્લી કરાઈ
ભ્રષ્ટાચારના આક્ષેપ સાથેનો વધુ એક પત્ર મળ્યો હોવાનો મનસુખ વસાવાનો દાવો
ભ્રષ્ટાચારના આક્ષેપ સાથેનો વધુ એક પત્ર મળ્યો હોવાનો મનસુખ વસાવાનો દાવો
અમદાવાદ વિમાન દુર્ઘટના: પીડિતોના વકીલે AAIB તપાસ પર સવાલ ઉઠાવ્યા
અમદાવાદ વિમાન દુર્ઘટના: પીડિતોના વકીલે AAIB તપાસ પર સવાલ ઉઠાવ્યા
ઈન્ડિગોને લઈને અમદાવાદ એરપોર્ટે મુસાફરો માટે જાહેર કરી એડવાઈઝરી
ઈન્ડિગોને લઈને અમદાવાદ એરપોર્ટે મુસાફરો માટે જાહેર કરી એડવાઈઝરી
BJP-AAPના નેતાઓ આચરે છે વ્યાપક ભ્રષ્ટાચાર, સાંસદને મળ્યો નનામો પત્ર
BJP-AAPના નેતાઓ આચરે છે વ્યાપક ભ્રષ્ટાચાર, સાંસદને મળ્યો નનામો પત્ર
ઈન્ડિગો સંકટ વચ્ચે અમદાવાદમાં ફસાયા આસામના મુસાફરો, જુઓ-Video
ઈન્ડિગો સંકટ વચ્ચે અમદાવાદમાં ફસાયા આસામના મુસાફરો, જુઓ-Video
રાઇડ્સમાં મોટી બેદરકારી! ચકડોળમાં 6 લોકો 20 મિનિટ હવામાં લટક્યા
રાઇડ્સમાં મોટી બેદરકારી! ચકડોળમાં 6 લોકો 20 મિનિટ હવામાં લટક્યા
ગુજરાતમાં ગાત્રો થીજવતી ઠંડીની આગાહી
ગુજરાતમાં ગાત્રો થીજવતી ઠંડીની આગાહી
g clip-path="url(#clip0_868_265)">