AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગુજરાતને 178 દિવસ પુરુ પાડી શકાય એટલુ પાણી, નર્મદાના ઘોડાપૂરમાં દરિયામાં વહી ગયુ

  સરદાર સરોવર નર્મદા ડેમમાંથી સતત ત્રણ દિવસ 10 લાખથી વધુ ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવતા રેવાનાં ધસમસતા નીર અરબી સમુદ્રને મળી રહ્યા છે. એક અંદાજ મુજબ જેટલું પાણી ડેમમાંથી ડાઉન સ્ટ્રિમમાં વહ્યું તે 6.25 કરોડ ગુજરાતીઓની ૬ મહિનાની પાણીની જરૂર પુરી કરી શકે તેટલો હતો. મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં ભારે વરસાદને કારણે ડેમના 23 […]

ગુજરાતને 178 દિવસ પુરુ પાડી શકાય એટલુ પાણી, નર્મદાના ઘોડાપૂરમાં દરિયામાં વહી ગયુ
Ankit Modi
| Edited By: | Updated on: Sep 02, 2020 | 7:11 AM
Share

સરદાર સરોવર નર્મદા ડેમમાંથી સતત ત્રણ દિવસ 10 લાખથી વધુ ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવતા રેવાનાં ધસમસતા નીર અરબી સમુદ્રને મળી રહ્યા છે. એક અંદાજ મુજબ જેટલું પાણી ડેમમાંથી ડાઉન સ્ટ્રિમમાં વહ્યું તે 6.25 કરોડ ગુજરાતીઓની ૬ મહિનાની પાણીની જરૂર પુરી કરી શકે તેટલો હતો. મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં ભારે વરસાદને કારણે ડેમના 23 દરવાજા ખોલી 10 લાખ ક્યુસેક પાણી છોડવું પડ્યું છે.  ૫ દાયકામાં પાંચમી વાર નર્મદાની સપાટી ૩૫ ફૂટે પહોંચતા ૨૦ ગામ અને બે શહેરના લોકો પ્રભાવિત થયા છે. ડેમમાંથી 10 લાખ ક્યુસેક પાણી સતત 24 કલાક છોડવામાં આવ્યું હોવાથી આશરે 2.83 કરોડ લિટર પાણી વહી રહ્યું છે. એક અંદાજ સમુદ્ર તરફ વહેતુ આ જળ ગુજરાતની પ્રજાને 178 દિવસ ચાલે તેટલું મનાય છે જેને પાણી સમુદ્ર ગટગટાવી રહ્યો છે. Water flowed in Ghodapur of Narmada river

નર્મદામાં વહી ગયેલા પાણી અને જરૂરિયાતના આંકડા ઉપર નજર કરીએ તો…

નર્મદા ડેમમાંથી સરેરાશ પ્રતિ સેકન્ડ 2.83 કરોડ લીટર પાણી છોડાયું ગુજરાત : વસ્તી 6.25 કરોડ દૈનિક જરૂરિયાત 13714 MLD 24 કલાકમાં ડેમમાંથી છોડાયું ૨૪.૪૬ લાખ MLD વહી ગયેલા પાણીનો જથ્થો ૧૭૮ દિવસની જરૂરીયાત પુરી કરી શકે તેટલો

Water flowed in Narmada river

"ક્લબિંગ પણ કરે છે અને ભજન પણ ગાય છે": RSS પ્રચાર પ્રમુખ સુનિલ આંબેકર
વ્યાજખોર ચિરાગ ગોટી સામે સુરતમાં નોંધાઈ વધુ એક પોલીસ ફરિયાદ
વ્યાજખોર ચિરાગ ગોટી સામે સુરતમાં નોંધાઈ વધુ એક પોલીસ ફરિયાદ
વડવાળા મંદિરના વિકાસ માટે હર્ષ સંઘવીએ કરી ₹2 કરોડની ગ્રાન્ટની જાહેરાત
વડવાળા મંદિરના વિકાસ માટે હર્ષ સંઘવીએ કરી ₹2 કરોડની ગ્રાન્ટની જાહેરાત
મોરારીબાપુએ તલગાજરડા થી સાળંગપુરના નવા રૂટની ST બસનો કરાવ્યો પ્રારંભ
મોરારીબાપુએ તલગાજરડા થી સાળંગપુરના નવા રૂટની ST બસનો કરાવ્યો પ્રારંભ
મોદીના ભગીરથ પાટીલ, પાણી, અને પડકારની વાતો જાણો
મોદીના ભગીરથ પાટીલ, પાણી, અને પડકારની વાતો જાણો
આંતરધર્મીય લગ્ન મુદ્દે હોબાળો! યુવતીને વકીલના વેશમાં કોર્ટમાં લવાઈ
આંતરધર્મીય લગ્ન મુદ્દે હોબાળો! યુવતીને વકીલના વેશમાં કોર્ટમાં લવાઈ
થિંક ફેસ્ટ મંચ પર હર્ષ સંઘવીએ લવ જેહાદ અને સોમનાથ પર કરી વાત
થિંક ફેસ્ટ મંચ પર હર્ષ સંઘવીએ લવ જેહાદ અને સોમનાથ પર કરી વાત
ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં દિવના યુવાને જીવ ગુમાવ્યો
ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં દિવના યુવાને જીવ ગુમાવ્યો
અમદાવાદમાંથી રૂ.89 લાખના કિંમતની જૂની ચલણી નોટ ઝડપાઈ
અમદાવાદમાંથી રૂ.89 લાખના કિંમતની જૂની ચલણી નોટ ઝડપાઈ
ઉનાળાની આકરી ગરમી માટે રહેજો તૈયાર, હવામાન વિભાગે કરી આગાહી
ઉનાળાની આકરી ગરમી માટે રહેજો તૈયાર, હવામાન વિભાગે કરી આગાહી
g clip-path="url(#clip0_868_265)">