VIDEO: એશિયાની સૌથી મોટી સહકારી સંસ્થા અમુલ ડેરીના નિયામક મંડળની ચૂંટણી યોજાશે, આગામી 29મી ઓગસ્ટે યોજાશે ચૂંટણી

એશિયાની સૌથી મોટી સહકારી સંસ્થા એવી અમુલ ડેરીના નિયામક મંડળની ચૂંટણી યોજાશે. 29મી ઓગસ્ટના રોજ યોજાનાર આ ચૂંટણીના સ્થળને લઇને પેટલાદના ડિરેક્ટરે વાંધો ઉઠાવ્યો હતો. ઉમેદવારનો વાંધો હતો કે તંત્ર અલગ-અલગ સ્થળના બદલે એક જ સ્થળે ચૂંટણી યોજી રહ્યું છે. જેનાથી મતદારો સાથે આવનારા સમર્થકો પર સંક્રમણનો ખતરો તોળાઇ શકે છે. જોકે બીજી તરફ ચૂંટણી […]

VIDEO: એશિયાની સૌથી મોટી સહકારી સંસ્થા અમુલ ડેરીના નિયામક મંડળની ચૂંટણી યોજાશે, આગામી 29મી ઓગસ્ટે યોજાશે ચૂંટણી
Follow Us:
| Updated on: Aug 11, 2020 | 5:45 AM

એશિયાની સૌથી મોટી સહકારી સંસ્થા એવી અમુલ ડેરીના નિયામક મંડળની ચૂંટણી યોજાશે. 29મી ઓગસ્ટના રોજ યોજાનાર આ ચૂંટણીના સ્થળને લઇને પેટલાદના ડિરેક્ટરે વાંધો ઉઠાવ્યો હતો. ઉમેદવારનો વાંધો હતો કે તંત્ર અલગ-અલગ સ્થળના બદલે એક જ સ્થળે ચૂંટણી યોજી રહ્યું છે. જેનાથી મતદારો સાથે આવનારા સમર્થકો પર સંક્રમણનો ખતરો તોળાઇ શકે છે. જોકે બીજી તરફ ચૂંટણી તંત્રએ આ તમામ વાંધા ફગાવી દીધા અને સરકારી ગાઇડલાઇન મુજબ તમામ પ્રકારની તૈયારીઓ બાદ ચૂંટણી યોજાઇ રહી હોવાથી સંક્રમણ નહીં ફેલાય તેવો દાવો કર્યો.

આ પણ વાંચો: VIDEO: તહેવારોને લઈ અમદાવાદ શહેર પોલીસ કમિશનરનું જાહેરનામું, ગણેશ પંડાલ અને તાજિયાના જુલૂસ પર પ્રતિબંધ

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
g clip-path="url(#clip0_868_265)">