કોરોના વચ્ચે દિવાળીમાં મિઠાઈનો સ્વાદ ફિક્કો, લોકો બહાર નિકળવાનું ટાળતા હોવાથી દિવાળી પણ ખરાબ જવાનો વેપારીઓને ડર

કોરોના છતાં તમામ દુકાનો ચાલુ તો થઈ ગઈ છે પરંતુ વેપાર હજુ થતો નથી. કોરોનાની અસર એવી છે કે, તહેવારોમાં પણ તિજોરીઓ ખાલી જ પડી છે. બનાસકાંઠામાં મીઠાઈની દુકાનોમાં એકલ-દોકલ જ ગ્રાહક જોવા મળે છે. નવરાત્રી અને દિવાળીના સમયે દુકાનોમાં ગ્રાહકોની ભીડ જામેલી રહેતી હતી ત્યાં હવે માંડ ગ્રાહક આવે છે. શ્રાવણ મહિનાથી શરૂ થતાં […]

કોરોના વચ્ચે દિવાળીમાં મિઠાઈનો સ્વાદ ફિક્કો, લોકો બહાર નિકળવાનું ટાળતા હોવાથી દિવાળી પણ ખરાબ જવાનો વેપારીઓને ડર
Follow Us:
| Updated on: Nov 12, 2020 | 4:56 PM

કોરોના છતાં તમામ દુકાનો ચાલુ તો થઈ ગઈ છે પરંતુ વેપાર હજુ થતો નથી. કોરોનાની અસર એવી છે કે, તહેવારોમાં પણ તિજોરીઓ ખાલી જ પડી છે. બનાસકાંઠામાં મીઠાઈની દુકાનોમાં એકલ-દોકલ જ ગ્રાહક જોવા મળે છે. નવરાત્રી અને દિવાળીના સમયે દુકાનોમાં ગ્રાહકોની ભીડ જામેલી રહેતી હતી ત્યાં હવે માંડ ગ્રાહક આવે છે. શ્રાવણ મહિનાથી શરૂ થતાં તહેવારોથી લઈને અત્યાર સુધી સ્થિતિ જેમની તેમ છે. કોરોના કારણે લોકો બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. વળી, બહારની વસ્તુઓ ખાતા પણ અચકાઈ રહ્યા છે તેથી જ પહેલાની જેમ વેપાર થતો નથી.  ફરસાણ અને મીઠાઈનું વેચાણ ખૂબ ઘટી ગયું છે. જો આવી જ સ્થિતિ રહેશે તો દિવાળી પણ ફિક્કી જશે, તેવો ભય વેપારીઓને છે.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
g clip-path="url(#clip0_868_265)">