Dwarka: પુરુષોતમ માસમાં પુરુષોતમજી મંદિરમાં વિશેષ સેવા પુજા

નિત્ય શયન આરતી પછી વિષ્ણુ સહસ્ત્ર નામના પાઠ બ્રાહ્મણો દ્વારા થાય છે. દિવાળી ઉત્સવમાં અન્નકુટની સેવાનો મનોરથ થાય છે. ભગવતગીતા કે વિષ્ણુ સહસ્ત્રમા ભગવાન ને પુરુષોતમ કહ્યા છે. "'યો મામેવ સંમૂઢો, જાનાતિ પુરુષોતમ" પ્રથીત પુરુષોતમ" તો "અધિકસ્ય અધિક ફલં" આ માસમા ગોમતી ઘાટે પુરુષોત્તમજીનો વિશેષ મહિમા હોવાથી ભકતો લાભ લેતા હોય છે.

Dwarka: પુરુષોતમ માસમાં પુરુષોતમજી મંદિરમાં વિશેષ સેવા પુજા
Dwarka Purushutamji Temple
Follow Us:
Divyesh Vayeda
| Edited By: | Updated on: Jul 30, 2023 | 7:24 PM

Dwarka: દેવભુમિ દ્રારકા જીલ્લાના યાત્રાધામ દ્રારકામાં અનેક દેવી-દેવતાઓ મંદિરો આવેલા છે. પુરુષોતમ માસમાં (Purushottam Month)ભગવાન પુરુષોતમજીના સ્વરૂપની સેવા-પુજાનો વિશેષ મહત્વ હોય છે. સમગ્ર માસમાં ભગવાન પુરુષોતમજીની સેવા, પુજા, પાઠ, આરતી ભકતો કરતા હોય છે. દ્રારકામાં ગોમતી કિનારે આવેલા પુરુષોતમજીના મંદિરમાં સમગ્ર માસ દરમિયાન વિશેષ સેવા, પુજા, પાઠ, આરતી, ખાસ શણગાર થતા હોય છે. સમગ્ર માસ દરમિયાન આશરે અડધા લાખની વધુ લોકો આ મંદિરમાં દર્શન માટે આવતા હોય છે.

અધિક માસમાં વિશેષ સેવા પુજા

દ્વારકાના ગોમતી ઘાટે બિરાજમાન પુરુષોતમજી સાક્ષાત દ્વારકાધીશજીના નાના સ્વરૂપે બિરાજતાં હોય તેવી વૈષ્ણવોને ઝાંખી થાય છે. દર ૩૨ માસે આવતો પુરુષોત્તમ માસ અધિક માસ તરીકે જાણીતો છે. “અધિકસ્ય અધિક ફલં” આ માસમા કરવામાં આવતું દાન, વ્રત,તપ, જપ, દર્શન અનંતગણુ ફળ આપતુ હોઈ પુરુષોત્તમજી મંદિરમાં માનવ મહેરામણ ઉમટે છે. વિશેષ તો બહેનો ગોમતી સ્નાન પછી ચરણ સ્પર્શ અને પ્રદક્ષિણા કરે છે. વર્ષમા આવતા તમામ ઉત્સવ અહીં ઊજવાય છે. ખાસ કરીને રામ નવમી, નંદ મહોત્સવ અને રુક્ષ્મણી વિવાહ ઉલ્લાસ પૂર્વક ઊજવાય છે.

ફળ, ફુલ, શ્રીફળ, વસ્ત્રો કે રોકડ રકમ દાન રુપે આપતા હોય છે

પુરુષોત્તમજીને નિત્ય અવનવા શણગાર કરતાં ઘનશ્યામભાઈ પુજારી પરીવાર જણાવે છે કે પુરુષોતમજીના મંદિરમાં ખાસ પુરુષોતમ માસમાં મોટી સંખ્યામાં ભકતો જોડાય છે. તેમજ અધિક માસમાં થતા આ વિષેષ ઉત્સવમા સ્થાનિકો કે યાત્રીકો, ભકતો યજમાન તરીકે જોડાયને સેવા આપતા હોય છે. અહીં ફળ, ફુલ, શ્રીફળ, વસ્ત્રો કે રોકડ રકમ દાન રુપે આપતા હોય છે.

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024

ગોમતી ઘાટે પુરુષોત્તમજીનો વિશેષ મહિમા હોવાથી ભકતો લાભ લેતા હોય છે

નિત્ય શયન આરતી પછી વિષ્ણુ સહસ્ત્ર નામના પાઠ બ્રાહ્મણો દ્વારા થાય છે. દિવાળી ઉત્સવમાં અન્નકુટની સેવાનો મનોરથ થાય છે. ભગવતગીતા કે વિષ્ણુ સહસ્ત્રમા ભગવાન ને પુરુષોતમ કહ્યા છે. “‘યો મામેવ સંમૂઢો, જાનાતિ પુરુષોતમ” પ્રથીત પુરુષોતમ” તો “અધિકસ્ય અધિક ફલં” આ માસમા ગોમતી ઘાટે પુરુષોત્તમજીનો વિશેષ મહિમા હોવાથી ભકતો લાભ લેતા હોય છે.

દરિયાઇ ભેજવાળા વાતાવરણ વચ્ચે આ મંદિરનુ શિખર કે ઘુમ્મટ ટકી રહ્યું

કેટલાક સ્થાનિકો નિયમિત આખો માસ પુરુષોતમજીના મંદિરે દૈનિક આવતા હોય છે. તો અન્ય શહેરમાં આવતા ભકતો આખા માસ દરમિયાન એક વખત તો પુરુષોતમજીના મંદિરે આવીને દર્શન માત્રથી ધન્યતા અનુભવે છે. સ્કંદ પુરાણના દ્વારકા મહાત્મ્યમાં અનેક મંદિરોનો ઉલ્લેખ છે. તે પૈકીનુ મંદિર પુરુષોત્તમજીનુ માનવામાં આવે છે. દરીયાઈ ભેજવાળા વાતાવરણ વચ્ચે આ મંદિરનુ શિખર કે ઘુમ્મટ ટકી રહ્યું છે.

દ્વારકાના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">