DEVBHUMI DWARKA : પોલીસ કસ્ટડીમાં સગીરને માર મારવાના મામલે કોર્ટમાં ફરિયાદ, PSI સહિત 3 કોન્સ્ટેબલે માર્યો હતો

સગીર યુવકના મોટાભાઈ દારૂ પ્રકણમા ન મળતાં કલ્યાણપુર પોલીસે સગીરને કસ્ટડીમાં લીધો હતો.

DEVBHUMI DWARKA : પોલીસ કસ્ટડીમાં સગીરને માર મારવાના મામલે કોર્ટમાં ફરિયાદ, PSI સહિત 3 કોન્સ્ટેબલે માર્યો હતો
DEVBHUMI DWARKA : Complaint filed in court against 3 constables for beating a minor in police custody
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 11, 2021 | 6:40 AM

DEVBHUMI DWARKA : જિલ્લાના કલ્યાણપુર પોલીસ સ્ટેશનમાં સગીર યુવકને માર મારવાના મામલે કોર્ટમાં ફરીયાદ કરવામાં આવી છે. 22 દિવસ પહેલા પોલીસની કસ્ટડીમાં આ યુવાનને માર મારવામાં આવ્યો હતો. પીએસઆઇ સહિત અન્ય 3 કોન્સ્ટેબલ દ્વારા માર મારતા ભોગ બનનાર સગીરે કોર્ટમાં ફરિયાદ કરી હતી. સગીર યુવકના મોટાભાઈ દારૂ પ્રકણમા ન મળતાં કલ્યાણપુર પોલીસે સગીરને કસ્ટડીમાં લીધો હતો. માર મારવાનો બનાવમાં સગીર યુવકને ન્યાય ન મળતાં સાહિત્યકાર રાજભા ગઢવીએ દુ:ખ વ્યક્ત કર્યું છે.રાજભા ગઢવીએ કહ્યું કે સમગ્ર ઘટનામાં યોગ્ય તપાસ કરી જવાબદારો સામે કડક પગલાં લેવા જોઈએ.પરિવાર દ્વારા પીએસઆઇ અને કોન્સ્ટેબલ સામે કડકમાં કડક સજાની માંગ કરવમ આવી છે. આ સાથે જ આવનારા દિવસોમાં પરિવારને ન્યાય ન મળેતો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

Latest News Updates

મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
g clip-path="url(#clip0_868_265)">