DEVBHUMI DWARKA : પોલીસ કસ્ટડીમાં સગીરને માર મારવાના મામલે કોર્ટમાં ફરિયાદ, PSI સહિત 3 કોન્સ્ટેબલે માર્યો હતો

સગીર યુવકના મોટાભાઈ દારૂ પ્રકણમા ન મળતાં કલ્યાણપુર પોલીસે સગીરને કસ્ટડીમાં લીધો હતો.

DEVBHUMI DWARKA : પોલીસ કસ્ટડીમાં સગીરને માર મારવાના મામલે કોર્ટમાં ફરિયાદ, PSI સહિત 3 કોન્સ્ટેબલે માર્યો હતો
DEVBHUMI DWARKA : Complaint filed in court against 3 constables for beating a minor in police custody
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 11, 2021 | 6:40 AM

DEVBHUMI DWARKA : જિલ્લાના કલ્યાણપુર પોલીસ સ્ટેશનમાં સગીર યુવકને માર મારવાના મામલે કોર્ટમાં ફરીયાદ કરવામાં આવી છે. 22 દિવસ પહેલા પોલીસની કસ્ટડીમાં આ યુવાનને માર મારવામાં આવ્યો હતો. પીએસઆઇ સહિત અન્ય 3 કોન્સ્ટેબલ દ્વારા માર મારતા ભોગ બનનાર સગીરે કોર્ટમાં ફરિયાદ કરી હતી. સગીર યુવકના મોટાભાઈ દારૂ પ્રકણમા ન મળતાં કલ્યાણપુર પોલીસે સગીરને કસ્ટડીમાં લીધો હતો. માર મારવાનો બનાવમાં સગીર યુવકને ન્યાય ન મળતાં સાહિત્યકાર રાજભા ગઢવીએ દુ:ખ વ્યક્ત કર્યું છે.રાજભા ગઢવીએ કહ્યું કે સમગ્ર ઘટનામાં યોગ્ય તપાસ કરી જવાબદારો સામે કડક પગલાં લેવા જોઈએ.પરિવાર દ્વારા પીએસઆઇ અને કોન્સ્ટેબલ સામે કડકમાં કડક સજાની માંગ કરવમ આવી છે. આ સાથે જ આવનારા દિવસોમાં પરિવારને ન્યાય ન મળેતો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">